ધર્મ / સોમનાથઃ કાલાય તસ્મૈ નમઃ, રાવણે કર્યું હતું રત્નોથી આ મંદિરનું નિર્માણ

Somnath: Kalai Tasmai Namah, Ravana built this temple with gems

ખળભળ વહે છે આ હિન્દ મહાસાગર. દૂર સુધીનો તેનો ઘૂઘવાટ સમયદેવતાની જ ગર્જના છે જાણે! ઇતિહાસે જેવાં - જેટલાં પડખાં ફેરવ્યાં તે સમુદ્રનાં ખોળેથી ધરતી સુધી પહોંચ્યાં છે. એટલે તો સોમનાથ માત્ર દેવાલય નથી, માત્ર પ્રભાસ પાટણ નથી, માત્ર સમુદ્ર કિનારો નથી, માત્ર આરાધ્ય દેવની પ્રાર્થના નથી. 'પ્રભાસ ક્ષેત્ર' છે.

બ્રેકિંગ ન્યૂઝ