બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 04:42 PM, 4 July 2023
ભૌતિક સુખ અને સુવિધાઓના કારક ગ્રહ 7 જુલાઈના રોજ શુક્રવારે શુક્રનું રાશિ પરિવર્તન થશે. શુક્ર ગ્રહ સવારે 04:28 વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 7 ઓગસ્ટના રોજ સવારે 10:37 વાગ્યા સુધી રહેશે. જેની તમામ રાશિના જાતકો પર અસર થશે. શુક્ર રાશિ પરિવર્તનની કઈ રાશિના જાતકો પર સકારાત્મક અસર થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
આ રાશિના જાતકો પર સકારાત્મક અસર
મેષ- બિઝનેસ સાથે જોડાયેલા લોકોને નફો થશે અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. દાંપત્ય જીવન અથવા લવ લાઈફમાં રોમાન્સ વધશે. તમે એકબીજાના લાગણીઓને સમજી શકશો. કોઈ જગ્યાએ બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે. પ્રેમ વિવાહનો યોગ બની રહ્યો છે. પ્રેમ લગ્ન માટે પ્રપોઝ કરવા સૌથી સારો સમય છે, ઉપરાંત ઘરના લોકોની પણ સહમતિ મળી શકે છે. ઘરમાં પૂજા પાઠનું આયોજન થઈ શકે છે.
સિંહ- નોકરિયાત વ્યક્તિઓને ઓફિસમાં સંપૂર્ણ સહયોગ મળશે. તમારા બોસ તમારાથી ખુશ તશે. તમારા કામ સરળતાથી પૂર્ણ થશે. તમારી વાણીની લોકો પર સારી અસર થશે અને તમારાથી ખુશ રહેશે. નોકરિયાત વ્યક્તિઓને પ્રમોશન મળી શકે છે. મહિલા સહકર્મી મદદગાર સાબિત થઈ શકે છે. અપરિણીત વ્યક્તિઓના લગ્નની વાત નક્કી થઈ શકે છે. પારિવારિક જીવન સુખમયી રહેશે. પરિવારજનો સાથે સારા સંબંધ જળવાઈ રહેશે અને ભાઈ-બહેન પાસેથી લાભ મળી શકે છે.
ધન- બિઝનેસ સાથે જોડાયેલ વ્યક્તિ યોગ્ય જગ્યાએ રોકાણ કરે તો ભવિષ્યમાં નાણાંકીય લાભ થઈ શકે છે. બિધનેસમાં પાર્ટનર અથવા રોકાણકાર મળી શકે છે તથા નફો વધી શકે છે. તમને કોઈ મોટું કામ મળી શકે છે. નોકરિયાત વ્યક્તિઓ માટે હાલનો સમય અનુકૂળ છે અને નવી જોબ માટેની રજૂઆત મળી શકે છે. નોકરી બદલવા માંગતા લોકો માટે સારો સમય છે.
મકર- આર્થિક સ્થિરત આવી શકે છે. સમજી વિચારીને રોકાણ કરવાથી સારું પરિણામ મળી શકે છે, જેથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. લાભની પરિસ્થિતિ બની શકે છે. તમારું પારિવારિક જીવન સુખમયી રીતે પસાર થશે અને માનસિક શાંતિ મળશે. વિવાદથી દૂર રહો અને જીવનસાથી સાથે સમય પસાર કરો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime