પ્રહાર / શિવસેનાએ સુપ્રીમ કોર્ટ પર સાધ્યું નિશાન, કહ્યું - 'આ પહેલા કર્યું હોત, તો આટલા લોકો ન મરત'

shiv-sena-raised-questions-on-supreme-court-over-ban-on-election-rallies-and-kumbh-mela

શિવસેનાએ શનિવારે કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીઓ અને હરિદ્વારમાં કુંભમેળાના સમયનું ધ્યાન લીધું હોત, તો દેશની પરિસ્થિતિ એટલી કથળી ન હોત. 

બ્રેકિંગ ન્યૂઝ