બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Priyakant
Last Updated: 06:05 PM, 5 May 2023
NCP સમિતિએ શરદ પવારનું રાજીનામું નામંજૂર દીધું છે. વાત જાણે એમ છે કે, 18 સભ્યોની સમિતિએ રાજીનામું નામંજૂર કરી દીધું છે. બેઠક દરમિયાન એનસીપી સમિતિએ કહ્યું કે, શરદ પવાર સક્રિય રાજકારણમાં રહીને પણ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. આ અંગે શરદ પવારે શુક્રવારે સાંજે YB ચવ્હાણ સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી છે.
શરદ પવારે કહ્યું કે, મેં NCP અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેં રાજકીય જીવનમાં 66 વર્ષ પૂરા કર્યા છે. આટલી લાંબી ઇનિંગ્સ પછી આરામ કરવા માંગતો હતો. મારા નિર્ણયની જાહેરાત બાદ કાર્યકરો અને લોકોમાં અસંતોષની પ્રતિક્રિયા જોવા મળી હતી. મારા સલાહકારોએ કહ્યું કે, મારે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.
I can't disrespect your sentiments. Due to your love, I am respecting the demand that was made to me to withdraw my resignation and the resolution that was passed by senior NCP leaders. I withdraw my decision to step down as the national president of Nationalist Congress Party… https://t.co/Qcf2NwidX7 pic.twitter.com/nt9jcod9Mf
— ANI (@ANI) May 5, 2023
આ સાથે શરદ પવારે કહ્યું કે, મારા સમર્થકો અને માર્ગદર્શકો મને મારો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી રહ્યા હતા. ઉપરાંત સમગ્ર ભારત અને મહારાષ્ટ્રના રાજકારણીઓ મને પાછી ખેંચી લેવા વિનંતી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને આ તમામ માંગણીઓને ધ્યાનમાં રાખીને મેં NCP પ્રમુખ પદ છોડવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. ભલે હું આ નિર્ણય લઈ રહ્યો છું, મને લાગે છે કે પાર્ટીમાં નવું નેતૃત્વ રચવું જોઈએ અને હું તેના માટે કામ કરીશ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો