બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Bijal Vyas
Last Updated: 09:54 PM, 6 August 2023
Shani Dev: જે લોકોને શનિ દોષ મળે છે, તેમનું જીવન પરેશાનીઓનું ઘર બની જાય છે. તેઓ એક યા બીજા અવરોધમાં ફસાઈ જાય છે અને જીવનથી પરેશાન થઈ જાય છે. તેમના જીવનમાં પ્રગતિનો માર્ગ અટકી જાય છે અને તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. જ્યારે શનિ ક્રોધિત હોય છે ત્યારે વ્યક્તિના જીવન પર વિપરીત અસર પડે છે.
પરંતુ આ અંગે ચિંતા કરવાની કોઈ વાત નથી. આ ખામી યોગ્ય પદ્ધતિ દ્વારા દૂર કરી શકાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય તો તેણે શનિદેવની પૂજા કરવી જોઈએ. શનિદેવને કાળા તલ અને સરસવનું તેલ અર્પિત કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
શનિદેવની મહાદશા ચાલી રહી હોય અથવા શનિદોષ પ્રવર્તે ત્યારે શનિવારના દિવસે શનિદેવના મંત્રોનો જાપ કરવો લાભદાયક રહેશે. તેનાથી શનિની મહાદશામાંથી મુક્તિ મળે છે. આવો જાણીએ કેટલાક એવા મંત્રો વિશે, જેના જાપ કરવાથી વ્યક્તિને શનિ દોષમાંથી મુક્તિ મળે છે અને શનિદેવની કૃપા પણ બને છે.
1. શનિદેવનો મહામંત્ર –
શનિદેવને પ્રસન્ન કરવા માટે મહામંત્રનો જાપ કરો........
ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम।
छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥
2. શનિદેવનો પૌરાણિક મંત્ર –
શનિદેવને વાદળી રંગના ફૂલ અર્પણ કરીને આ મંત્રનો જાપ કરો, કુંડળીમાં શનિ દોષ દૂર થશે.
ऊँ ह्रिं नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम।
छाया मार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्।।
3. શનિદેવનો વૈદિક મંત્ર –
શનિદેવના આ મંત્રોના જાપ કરવાથી શનિદેવની મહાદશામાંથી મુક્તિ મળે છે.
ऊँ शन्नोदेवीर-भिष्टयऽआपो भवन्तु पीतये शंय्योरभिस्त्रवन्तुनः।
4. શનિદેવનો ગાયત્રીમંત્ર–
શનિદેવનો ગાયત્રી મંત્ર તમામ કષ્ટ અને પરેશાનીઓને દૂર કરે છે. શનિદેવને કાળા તલ અને સરસવનું તેલ અર્પણ કરીને આ મંત્રનો જાપ કરવો જોઈએ.
ऊँ भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्।
ॐ शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये।शंयोरभिश्रवन्तु नः।
5. સ્વાસ્થ્ય માટે શનિમંત્ર –
સ્વાસ્થ્ય મેળવવા અને સ્વાસ્થ્ય માટે શનિદેવના આ મંત્રનો જાપ કરવો જોઈએ.
ध्वजिनी धामिनी चैव कंकाली कलहप्रिहा।
कंकटी कलही चाउथ तुरंगी महिषी अजा।।
शनैर्नामानि पत्नीनामेतानि संजपन् पुमान्।
दुःखानि नाश्येन्नित्यं सौभाग्यमेधते सुखमं।।
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ