બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ભારત / 'જેટલું જોઈએ તેટલું અનામત', મનરેગાની મજૂરી વધારીશું, રાહુલ ગાંધીએ ખેલ્યો મોટો દાવ

લોકસભા ચૂંટણી / 'જેટલું જોઈએ તેટલું અનામત', મનરેગાની મજૂરી વધારીશું, રાહુલ ગાંધીએ ખેલ્યો મોટો દાવ

Last Updated: 09:29 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અનામતને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

લોકસભા ચૂંટણી 2024માં અનામતનો મુદ્દો સતત છવાયેલો રહ્યો છે. બંધારણ બદલવાનો દાવો કરીને કોંગ્રેસ અનામત નાબૂદ કરવા માટે ભાજપ પર નિશાન સાધી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે (6 એપ્રિલ)ના રોજ મધ્ય પ્રદેશના ખરગોનમાં એક રેલીમાં બોલતાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપનું અંતિમ લક્ષ્ય વંચિતોની અનામત છીનવીને 0 ટકા કરવાનું છે, પરંતુ અમે 50 ટકા અનામતની મર્યાદા તોડીને દેશમાં સામાજિક ન્યાય કરીશું, આ કોંગ્રેસની ગેરંટી છે. ભાજપના નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે, ભાજપની સરકાર બનતા જ તેઓ દલિતો, પછાતો અને આદિવાસીઓ પાસેથી અનામત છીનવી લેશે.

50 ટકાની મર્યાદા દૂર કરીને વધારો કરીશું

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અનામત છીનવી લેવાની વાત કરી રહ્યું છે ત્યારે અનામતમાંથી 50 ટકાની મર્યાદા દૂર કરીને તેમાં વધારો કરીશું. આ લડાઈ બે વિચારધારાઓ વચ્ચેની છે. આમાં, કોંગ્રેસ બંધારણની રક્ષા કરી રહી છે, જ્યારે, ભાજપ બંધારણને નાબૂદ કરવા માંગે છે, પરંતુ, અમે કોઈપણ કિંમતે બંધારણનું રક્ષણ કરવાનું ચાલુ રાખીશું.

વધુ વાંચો : રેપ પીડિતાને બળાત્કારીના બાળકને જન્મ આપવાની ફરજ ન પાડી શકાય- HCનો ચુકાદો

મનરેગા કામદારોને 400 રૂપિયા દૈનિક વેતન આપીશું

રાહુલ ગાંધીએ કહ્યું કે મીડિયા કહે છે કે મનરેગા લોકોની આદત બગાડે છે. પરંતુ જ્યારે અરબપતિઓની લોન માફ કરવામાં આવે છે તો તેને વિકાસ કહેવામાં આવે છે, પરંતુ જેવી અમારી સરકાર આવશે અમે મનરેગા કામદારોને 400 રૂપિયા દૈનિક વેતન આપીશું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ