બ્રેકિંગ ન્યુઝ
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
Last Updated: 09:29 PM, 6 May 2024
લોકસભા ચૂંટણી 2024માં અનામતનો મુદ્દો સતત છવાયેલો રહ્યો છે. બંધારણ બદલવાનો દાવો કરીને કોંગ્રેસ અનામત નાબૂદ કરવા માટે ભાજપ પર નિશાન સાધી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે (6 એપ્રિલ)ના રોજ મધ્ય પ્રદેશના ખરગોનમાં એક રેલીમાં બોલતાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપનું અંતિમ લક્ષ્ય વંચિતોની અનામત છીનવીને 0 ટકા કરવાનું છે, પરંતુ અમે 50 ટકા અનામતની મર્યાદા તોડીને દેશમાં સામાજિક ન્યાય કરીશું, આ કોંગ્રેસની ગેરંટી છે. ભાજપના નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે, ભાજપની સરકાર બનતા જ તેઓ દલિતો, પછાતો અને આદિવાસીઓ પાસેથી અનામત છીનવી લેશે.
ADVERTISEMENT
Uninformed, unhinged rant continues.
— Kanchan Gupta (Hindu Bengali Refugee)🇮🇳 (@KanchanGupta) May 6, 2024
Nehru Dynast and co-owner of @INCIndia is brazenly trying to instigate SCs, STs, OBCs by cooking up a lie.@RahulGandhi does not know IITs have quotas?
•General-EWS: 10%
•OBC-NCL: 27%
•SC: 15%
•ST: 7.5%pic.twitter.com/FZQf1AesdX
ADVERTISEMENT
50 ટકાની મર્યાદા દૂર કરીને વધારો કરીશું
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અનામત છીનવી લેવાની વાત કરી રહ્યું છે ત્યારે અનામતમાંથી 50 ટકાની મર્યાદા દૂર કરીને તેમાં વધારો કરીશું. આ લડાઈ બે વિચારધારાઓ વચ્ચેની છે. આમાં, કોંગ્રેસ બંધારણની રક્ષા કરી રહી છે, જ્યારે, ભાજપ બંધારણને નાબૂદ કરવા માંગે છે, પરંતુ, અમે કોઈપણ કિંમતે બંધારણનું રક્ષણ કરવાનું ચાલુ રાખીશું.
વધુ વાંચો : રેપ પીડિતાને બળાત્કારીના બાળકને જન્મ આપવાની ફરજ ન પાડી શકાય- HCનો ચુકાદો
મનરેગા કામદારોને 400 રૂપિયા દૈનિક વેતન આપીશું
રાહુલ ગાંધીએ કહ્યું કે મીડિયા કહે છે કે મનરેગા લોકોની આદત બગાડે છે. પરંતુ જ્યારે અરબપતિઓની લોન માફ કરવામાં આવે છે તો તેને વિકાસ કહેવામાં આવે છે, પરંતુ જેવી અમારી સરકાર આવશે અમે મનરેગા કામદારોને 400 રૂપિયા દૈનિક વેતન આપીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT