બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
Last Updated: 06:36 PM, 6 May 2024
દારુ કૌભાંડમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતનો જલદીથી અંત આવે તેવું લાગતું નથી. હવે કેજરીવાલ સામે એક નવા કેસની તપાસ થશે. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ કેજરીવાલ સામે NIA તપાસનો ઓર્ડર આ્પ્યો છે.
ADVERTISEMENT
Delhi LG, VK Saxena has recommended an NIA probe against Delhi CM Arvind Kejriwal for allegedly receiving political funding from the banned terrorist organization “Sikhs for Justice”
— ANI (@ANI) May 6, 2024
LG had received a complaint that Arvind Kejriwal-led AAP had received huge funds – USD 16… pic.twitter.com/11wzfXvgmo
ADVERTISEMENT
કેજરીવાલ સામે નવો કેસ શું
ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ પાસેથી રાજકીય ફંડ લેવાના આરોપમાં કેજરીવાલ સામે એનઆઈએ તપાસનો ઓર્ડર આપ્યો છે. ઉપરાજ્યપાલને ફરિયાદ મળી હતી કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીને દેવેન્દ્ર પાલ ભુલ્લરને છોડી મૂકવામાં મદદ કરવા અને ખાલિસ્તાની તરફી ભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે ઉગ્રવાદી ખાલિસ્તાની સમૂહો પાસેથી મોટી રકમ મળી હતી.
આમ આદમી પાર્ટીને 16 મિલિયન ડોલર મળ્યાનો આરોપ
કેન્દ્રીય ગૃહ સચિવને મોકલવામાં આવેલા લેટરમાં ઉપરાજ્યપાલે એક વીડિયોનો ઉલ્લેખ કર્યો જેમાં આતંકી ગુરપતવંત પન્નુમેએ એવું એલાન કર્યું કે આમ આદમી પાર્ટીને ખાલિસ્તાની જૂથો તરફથી 16 મિલિયન ડોલરની રકમ અપાઈ છે.
LG's letter to NIA recommending NIA probe against Delhi CM Arvind Kejriwal and AAP for allegedly receiving millions of dollars in political funds from banned Khalistani terror organisation. pic.twitter.com/XorTJKqKF8
— Rahul Shivshankar (@RShivshankar) May 6, 2024
દારુ કૌભાંડમાં જેલમાં કેદ
હાલમાં કેજરીવાલ દારુ કૌભાંડમાં જેલમાં કેદ છે. તેમની સામે જાહેર થયેલી આ નવી તપાસ મોટી એજન્સી કરશે અને તેમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT