બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ભારત / CM કેજરીવાલ સામે NIA તપાસનો ઓર્ડર, 16 મિલિયન ડોલર આતંકી ફંડ લેવાનો આરોપ

AAP કા ક્યા હોગા / CM કેજરીવાલ સામે NIA તપાસનો ઓર્ડર, 16 મિલિયન ડોલર આતંકી ફંડ લેવાનો આરોપ

Last Updated: 06:36 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ સીએમ કેજરીવાલ સામે ટેરર ફંડિગ કેસમાં એનઆઈએ તપાસનો ઓર્ડર આપ્યો છે.

દારુ કૌભાંડમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતનો જલદીથી અંત આવે તેવું લાગતું નથી. હવે કેજરીવાલ સામે એક નવા કેસની તપાસ થશે. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ કેજરીવાલ સામે NIA તપાસનો ઓર્ડર આ્પ્યો છે.

કેજરીવાલ સામે નવો કેસ શું

ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ પાસેથી રાજકીય ફંડ લેવાના આરોપમાં કેજરીવાલ સામે એનઆઈએ તપાસનો ઓર્ડર આપ્યો છે. ઉપરાજ્યપાલને ફરિયાદ મળી હતી કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીને દેવેન્દ્ર પાલ ભુલ્લરને છોડી મૂકવામાં મદદ કરવા અને ખાલિસ્તાની તરફી ભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે ઉગ્રવાદી ખાલિસ્તાની સમૂહો પાસેથી મોટી રકમ મળી હતી.

વધુ વાંચો : રંગીલો ચૂંટણીવાળો ટીચર ! લેડી કર્મચારીને મોકલ્યાં અશ્લિલ વોટ્સએપ મેસેજ, પત્નીને ખબર પડી તો...

આમ આદમી પાર્ટીને 16 મિલિયન ડોલર મળ્યાનો આરોપ

કેન્દ્રીય ગૃહ સચિવને મોકલવામાં આવેલા લેટરમાં ઉપરાજ્યપાલે એક વીડિયોનો ઉલ્લેખ કર્યો જેમાં આતંકી ગુરપતવંત પન્નુમેએ એવું એલાન કર્યું કે આમ આદમી પાર્ટીને ખાલિસ્તાની જૂથો તરફથી 16 મિલિયન ડોલરની રકમ અપાઈ છે.

દારુ કૌભાંડમાં જેલમાં કેદ

હાલમાં કેજરીવાલ દારુ કૌભાંડમાં જેલમાં કેદ છે. તેમની સામે જાહેર થયેલી આ નવી તપાસ મોટી એજન્સી કરશે અને તેમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ