બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / SC permits petitioner to approach U'khand HC with plea to declare it a national disaster
Hiralal
Last Updated: 03:17 PM, 16 January 2023
ઉત્તરાખંડના જોશીમઠમાં ધસી રહેલા ઘરોના મામલે તત્કાળ કાર્યવાહી કરવા માટે અરજદાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેની પર આજે સુનાવણી થઈ હતી.
SC refuses to entertain plea seeking its intervention to declare crisis in Uttarakhand's Joshimath a national disaster
— Press Trust of India (@PTI_News) January 16, 2023
ઉત્તરાખંડ હાઈકોર્ટમાં જાવ- સુપ્રીમ
સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંકટગ્રસ્ત જોશીમઠને રાષ્ટ્રીય આપદા જાહેર કરવા માટે કોર્ટના હસ્તક્ષેપની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઈનકાર કરી દીધો હતો. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ પી એસ નરસિમ્હા અને જે બી પારડીવાલાની ખંડપીઠે અરજદાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને તેમની અરજી સાથે ઉત્તરાખંડ હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. સુપ્રીમની ખંડપીઠે એવું પણ કહ્યું કે તમારે જે પણ ફરિયાદ હોય તે લઈને હાઈકોર્ટ પહોંચો.
Joshimath land subsidence | SC refuses to entertain a plea seeking immediate intervention by it to direct Centre to assist in reparation work & providing urgent relief to people of Joshimath
— ANI (@ANI) January 16, 2023
SC permits petitioner to approach U'khand HC with plea to declare it a national disaster pic.twitter.com/xjKcb2NCx6
કોણ ફરિયાદ લઈને પહોંચ્યું હતું સુપ્રીમમાં
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જોશમઠ મામલે સુપ્રીમના હસ્તક્ષેપની માગ કરી હતી. અરજદારે દલીલ કરી છે કે મોટા પાયે ઔદ્યોગિકરણને કારણે જોશીમઠમાં ઘરો ધસી રહ્યાં છે અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક નાણાકીય સહાય અને વળતરની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે માનવ જીવન અને તેમની ઇકોસિસ્ટમના ભોગે કોઈ વિકાસની જરૂર નથી અને જો આવી કોઈ વસ્તુ થવી હોય, તો તે રાજ્ય અને કેન્દ્ર સરકારની ફરજ છે કે તે યુદ્ધના સ્તરે તેને તાત્કાલિક બંધ કરે.
શું છે જોશીમઠ સંકટ
બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ અને આંતરરાષ્ટ્રીય સ્કીઇંગ ડેસ્ટિનેશન ઔલી જેવા પ્રસિદ્ધ તીર્થસ્થાનોના પ્રવેશદ્વાર એવા જોશીમઠમાં ઘરોમાં તિરાડ પડી રહી છે અને જમીન ધસી રહી છે. અત્યાર સુધી 200થી પણ વધારે ઘરોમાં તિરાડ પડી છે અને તંત્ર દ્વારા જોખમી મકાનોને તોડી પાડવામાં આવી રહ્યાં છે જોકે લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે લોકોની માગ છે કે પહેલા તેમને ઠરીઠામ કરવામાં આવે, વળતર કરવામાં આવે અને પછી મકાનો કે દુકાનો તોડવામાં આવે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા