બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Saving account or current account, know which account is more beneficial to open
Megha
Last Updated: 05:03 PM, 3 September 2022
દેશની દરેક બેંક ઘણા પ્રકારના ખાતા ખોલવાની સુવિધા આપે છે. જેમાંથી સૌથી વધુ સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલવામાં આવે છે. જો કે આ બે પ્રકારના એકાઉન્ટને લઈને પણ ઘણા લોકો મુંજવણમાં હોય છે કે બંનેમાંથી શેમાં સૌથી વધુ ફાયદો મળશે. ચાલો આજે અમે તમને એ બંને એકાઉન્ટના ફાયદા વિશે જણાવીએ.
સેવિંગ એકાઉન્ટ
સેવિંગ એકાઉન્ટમાં લોકોને પૈસા જમા કરવાની સાથે સાથે પૈસા બચાવવા અને સમય જતાં તેમની સંપત્તિ વધારવા મદદ કરે છે. આ સાથે જ સેવિંગ એકાઉન્ટ ધારકોને અન્ય વ્યવહારો કરવામાં અને બેંકિંગ સેવાઓનો લાભ મેળવવામાં મદદ કરે છે. સેવિંગ એકાઉન્ટનો ઉપયોગ મોટાભાગે નોકરિયાત લોકો કરતાં હોય છે. આ ખાતામાં એક નિર્ધારિત સંખ્યામાં ઉપાડ કરી શકાય છે. વધુ ઉપાડ કરવા માટે બેંકને ચાર્જ ચૂકવવો પડે છે.
બચત ખાતા પર વ્યાજની સુવિધા પણ આપવામાં આવે છે. હાલમાં સરકારી બેંકોમાં 2.75 ટકાથી 4 ટકા અને ખાનગી બેંકોમાં 2.75 ટકાથી 6.75 ટકાની વચ્ચે વ્યાજ આપવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક બેંકોએ બચત ખાતાને આરબીઆઈના રેપો રેટ સાથે લિંક કર્યા છે અને તેને કારણે હવે રેપો રેટમાં સુધારો થશે અને વ્યાજ દર પણ વધશે.
કરંટ અકાઉન્ટ
કરંટ અકાઉન્ટ એટલે કે ચાલુ ખાતું પણ એક પ્રકારનું પૈસા બચત ખાતું જ છે પણ તેને પૈસાની લેણી-દેણી માટે વધુ ઉપયોગ કરવામાં આવે છે. કરંટ અકાઉન્ટ મોટાભાગે વ્યવસાયો, સાહસિકો, સંસ્થાઓ અને અન્ય મોટી સંસ્થાઓ દ્વારા ખોલવામાં આવે છે. અથવા તો એવા લોકો ખોળે છે જેને રોજિંદા ધોરણે વધુ વ્યવહારો જર્વના હોય છે. બચત ખાતાથી ઊલટું ચાલુ ખાતું ઝીરો-બેરિંગ વ્યાજ ખાતું છે, તેમાં કોઈ વ્યાજ આપવામાં આવતું નથી પણ ખાતાધારકોને ઓવરડ્રાફ્ટ સુવિધા પૂરી પાડવામાં આવે છે.
જાણો કયું એકાઉન્ટ બેસ્ટ?
બચત ખાતામાં ખાતામાં જમા રકમ પર અલગ-અલગ દરે વ્યાજ મળે છે. ચાલુ ખાતામાં જમા કરાયેલા નાણાં પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી. ઓછામાં ઓછી બેલેન્સ અને વધારાના ચાર્જ બચત અને ચાલુ ખાતા બંને પર લાગે છે. આ ચાર્જ બેંકના આધારે વધુ કે ઓછા હોઈ શકે છે. જો કે બચત ખાતામાં ઓછામાં ઓછી બેલેન્સની જરૂરિયાત ઓછી હોય છે અને ચાલુ ખાતામાં તેને જરૂરિયાત વધુ હોય છે. પૈસા બચાવવા હોય તો સેવિંગ એકાઉન્ટ અને વારંવાર પૈસાની જરૂર હોય અને ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ ઉઠાવવો હોય તો કરંટ અકાઉન્ટ ખોલવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime