બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Kishor
Last Updated: 05:26 PM, 2 December 2023
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ વિરૂદ્ધ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ 60 પાનાની છે. આ સાથે જ સંજયસિંહ પર અનેક આરોપો પણ લગાવવામાં આવ્યાં છે. અહેવાલ મુજબ ED પર આ કેસમાં કાવતરું મની લોન્ડરિંગ અને આરોપીઓને મદદ કરવાનો આરોપ છે. ત્યારે આ મામલે દિલ્દીની રાઉઝ એવન્યુ કોર્ટમાં 4 ડિસેમ્બરના સુનાવણી હાથ ધરવામાં આવશે.
4 ઓક્ટોબરના સંજયસિંહની ધરપકડ કરવામાં આવી હતી
લાંબી પૂછપરછ બાદ 4 ઓક્ટોબરના સંજયસિંહની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને તિહાર જેલમાં કેદ રાખવામાં આવ્યો છે. તમને જણાવી દયે કે મનીષ સિસોદિયા જ્યારે આબકારી મંત્રી હતા ત્યારે આ નીતિ બનાવવામાં આવી હતી જેમાં કેટલાક ખાસ લોકોને આર્થિક મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો..જે બાદ ઉપ રાજ્યપાલે આ મામલે સીબીઆઈ તપાસની રજુઆત કરી હતી. જેને બાદમાં સરકારે રદ કરી દીધી હતી.
સંજય સિંહની જામીન અરજી નામંજૂર થતી રહે છે
આ પહેલા સંજય સિંહે રાઉઝ એવન્યુ કોર્ટ દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અનેક વખત જામીન માટે અરજી કરી હતી પણ કોર્ટ દ્વારા તેની અરજીને ફગાવી દેવામાં આવતી હતી. રાઉઝ કોર્ટ દ્વાાર 24 નેવમ્બર 2023ના સંજય સિંહની જેલ કસ્ટડી 4 ડિસેમ્બર સુધી લંબાવી હતી. આ પહેલા આપ નેતા સંજય સિંહને કોર્ટે 10 નવેમ્બરના 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. 24 નવેમ્બરે જ્યારે સંજયસિંહની કસ્ટડી પૂર્ણ થઈ તે બાદ તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.
આપ દ્વારા લગાવવામાં આવ્યો હતો આ આરોપ
આમ આદમી પાર્ટી સતત તેના પર હેરાન કરવાનો આરોપ લગાવી રહી છે. આમ આદમી પાર્ટનો આરોપ છે કે રાજકીય કારણોસર તેમના નેતાઓ વિરૂદ્ધ કેન્દ્રીય એન્જસીઓનો તેનો દુરપરોયગ કરી રહી છે.AAP સમર્થકોએ દેશભરમાં વિરુદ્ધ પ્રદર્શન પણ કર્યો હતો.આમ આદમી પાર્ટીનો આરોપ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતાથી ડરીને ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ખોટી રીતે ઉપયોગ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime