પદનો ઘમંડ! / શું આને કહેવાય કર્મયોગી! અરજદાર વડીલ ખુરશીમાં બેસતા જ સચિવાલયનાં અધિકારીનો મિજાજ સાતમા આસમાને

Sachivalay Deputy Secretary of Revenue threaten to Applicant goes viral video

સરકાર પોતાના અધિકારીઓના કૌશલ સંવર્ધન અને ફરજનિષ્ઠામાં વર્ધન માટે કર્મયોગીના તાલીમ વર્ગો સમયાંતરે યોજે છે. કર્મચારી અને અધિકારીઓને કર્મયોગી બનાવવા પાછળનો ઉદેશ્ય નાગરિકોને સરકારી સેવા સુગમતાથી મળી રહે તે છે. પરંતુ સરકારના આવા અનેક કાર્યક્રમો કરાયા હોવાં છતાં કેટલાંક અધિકારીઓ નિરંકુશ અમલદારનાં વેશમાં જ અરજદાર સામે રજૂ થતાં હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ