બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rickshaw driver brutally killed in broad daylight in Wadhwan, Surendranagar; Find out what the reason is

અરેરાટી / સુરેન્દ્રનગરના વઢવાણમાં ધોળા દિવસે રિક્ષા ચાલકની નિર્મમ હત્યા; જાણો શું છે કારણ

Mehul

Last Updated: 11:17 PM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના વઢવાણમાં રિક્ષા ચાલકની દિન-દહાડે નિર્મમ હત્યા.પ્રેમપ્રકરણ કિસ્સામાં હત્યા થઈ હોવાનું અનુમાન.હત્યારાઓ ફરાર

  • વઢવાણમાં ધોળા દિવસે યુવકની નિર્મમ હત્યા 
  • મૃતક યુવક  રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો 
  • કથિત પ્રેમ પ્રકરણમાં હત્યાનું પ્રાથમિક અનુમાન  

રાજ્યમાં કાયદા અને કાનૂનનો કોઈ જ ખૌફ જ ના હોય તેમ સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળા દિવસે છરી હૂલાવી કરપીણ હત્યાનો બનાવ બન્યો છે.સુરેન્દ્ર નગરના વઢવાણના બસ સ્ટેન્ડ પાસે એક રિક્ષા ચાલકની ક્રુરતાપૂર્વક હત્યા કરી,અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયાથી નાના એવા વઢવાણમાં સનસનાટી મચી ગઈ છે. 

ઘડીના છટ્ઠા ભાગમાં હત્યારા પલાયન 
ઘટનાની પ્રાપ્ત વિગત પ્રમાણે,સુરેન્દ્રનગરના વઢવાણમાં બસ સ્ટેન્ડ પાસે ધોળા દિવસે એક રિક્ષા ચાલકની ક્રુરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે.ઘટનાને નજરે જોનારા લોકો પણ આ નિર્દયી રીતે થયેલી હત્યા જોઇને હચમચી ગયા હતા.પ્રત્યક્ષદર્શીઓ હજુ કઈ પણ સમજે વિચારે તે પહેલા હત્યા કરવા આવેલા કેટલાક અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા.કહેવાય છે કે, પ્રેમપ્રકરણમાં રિક્ષા ચાલકને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. પોલીસ જો કે, આ ઘટનાની કડીઓ પણ મેળવી રહી છે.અને હત્યા પાછળનો આશય અને ઘટનામાં કોનો હાથ હોય શકે,તે તમામ બાબતોને ધ્યાનમાં લઇ અંકોડા મેળવી રહી છે.

પોલીસ ગૂંથે છે તાણા-વાણા  

 વઢવાણમાં મૃતક રિક્ષા ચાલકની ઝીણી વિગતો મેળવી અને હત્યારાઓ સાથેના કનેક્શન ઉપરાંત પ્રેમ પ્રકરણ અંગેની અન્ય કડીઓ જોડી,પોલીસ હત્યારાઓ સુધી પહોચવા મથી રહી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ