બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ratan tata close person r k krishnakumar passes away in mumbai
MayurN
Last Updated: 08:19 AM, 2 January 2023
રતન ટાટાના ખાસ નજીકના મિત્ર વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટાટા ગ્રુપમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને અનેક મહત્વના હોદ્દા પર રહી ચૂકેલા આર. કૃષ્ણકુમારનું રવિવારે સાંજે નિધન થયું હતું. ટાટા ગ્રુપના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. કેરળમાં જન્મેલા, કૃષ્ણકુમારે જૂથમાં અનેક હોદ્દાઓ સંભાળ્યા હતા, જેમાં તેની હોસ્પિટાલિટી શાખા 'ઇન્ડિયન હોટેલ્સ'ના વડા તરીકેનો સમાવેશ થાય છે.
84 વર્ષની વયે અવસાન
રતન ટાટાના આ નજીકના મિત્રનું 84 વર્ષની વયે નિધન થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે 'પદ્મશ્રી'થી સન્માનિત કૃષ્ણ કુમારને રવિવારે દેશની રાજધાની મુંબઈમાં તેમના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો.
રતન ટાટાએ શોક વ્યક્ત કર્યો
તેમના સાથીદારને યાદ કરીને રતન ટાટાએ કહ્યું કે મારા મિત્ર અને સહકર્મી આરકે કૃષ્ણકુમારના અવસાન પર જે દુખ અનુભવું છું તે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. ટાટા ગ્રૂપમાં અને વ્યક્તિગત રીતે કામ કરતી વખતે અમે જે સૌહાર્દપૂર્ણ સંબંધો શેર કર્યા હતા તે હું હંમેશા જાળવીશ.
રતન ટાટા ટાટા ગ્રુપના સાચા સૈનિક
રતન ટાટાએ વધુમાં કહ્યું છે કે તેઓ ટાટા ગ્રુપના સાચા સૈનિક હતા. ટાટા ગ્રુપ અને ટાટા ટ્રસ્ટના વફાદાર હંમેશા બધાને ખૂબ જ યાદ આવશે.
Deeply saddened to hear the passing of Padma Shri R. K. Krishnakumar, former #TataSons director and @TataCompanies veteran. Born in Thalassery, he was vital to many pivotal moves by the group, including strengthening ties with Kerala. Heartfelt condolences to family and friends.
— Pinarayi Vijayan (@pinarayivijayan) January 1, 2023
કેરળના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો
ટાટા સન્સના વર્તમાન ચેરમેન એન ચંદ્રશેખરન પણ ટાટા જૂથમાં કૃષ્ણકુમારના "પ્રચંડ યોગદાન"ને યાદ કરીને શોક વ્યક્ત કર્યો. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને ટ્વિટ કર્યું કે થાલાસેરીમાં જન્મેલા કૃષ્ણકુમારે રાજ્ય સાથે જૂથના સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરી. મુખ્યમંત્રીએ તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime