બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 12:35 PM, 11 August 2023
આ વર્ષે 30 અને 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઊજવવામાં આવશે. દર વર્ષે શ્રાવણ માસની પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ તેની બહેનને રક્ષાનું વચન આપે છે.
આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યા છે. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રા રહેશે અને સર્વાર્થ સિદ્ધિ જેવો શુભ યોગ બનશે. 30 ઓગસ્ટના રોજ ભદ્રા રહેશે. આ કારણોસર 31 ઓગસ્ટના રોજ સવારે રાખડી બાંધવામાં આવશે. રક્ષાબંધન કઈ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
મેષ- મેષ રાશિના જાતકો માટે રક્ષાબંધન શુભ સાબિત થશે. બિઝનેસમાં તેજી આવશે. જે પણ કામ અટકેલા હશે, તે પૂર્ણ થશે. કાર્યક્ષેત્રે વધુ લાભ થશે.
કન્યા- નોકરી અને પ્રમોશનનો યોગ બની રહ્યો છે. સરકારી ક્ષેત્રે જોડાયેલા લોકોને લાભ થશે. સમાજમાં માન અને સમ્માન પ્રાપ્ત થશે. પરિવારજનો સાથે સંબંધ વધુ મજબૂત થશે.
મકર- બિઝનેસ ખૂબ જ સારો ચાલશે. નોકરિયાતવર્ગને લાભ થશે. તમામ રાજનૈતિક બાબતોનું નિવારણ આવશે. વિદેશ જવાનો યોગ બની રહ્યો છે, જેના કારણે લાભ થશે. ઓફિસમાં ફાયદો થશે.
મીન- જે પણ ધન અટકેલું છે, તે પરત મળશે. બિઝનેસમાં લાભ થશે. નવા બિઝનેસની શરૂઆતથી લાભ થશે. પાર્ટનરશીપથી પણ ફાયદો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime