બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Vaidehi
Last Updated: 07:30 PM, 3 July 2023
અજિત પવારે રવિવારે પોતાના કાકા શરદ પવાર અને NCPનો સાથ છોડીને શિંદે સાથે હાથ મળાવ્યો. જે બાદ મહારાષ્ટ્ર રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ સર્જાઈ છે. હવે સવાલ એ છે કે શું શરદ પવારને અજિત પવારનાં આ નવા દાવ વિશે જાણ હતી? આ પ્રશ્નનો ખુલાસો કરતાં MNS મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે.
VIDEO | "Whatever Dilip Walse Patil, Praful Patel, Chhagan Bhujbal are claiming, it could not have happened without the knowledge of Sharad Pawar. This is a political drama," said MNS chief Raj Thackeray on political situation in Maharashtra earlier today. pic.twitter.com/M6GKjtP6K2
— Press Trust of India (@PTI_News) July 3, 2023
પવારનો પોલિટિકલ ડ્રામા
MNC ચીફ રાજ ઠાકરેએ કહ્યું કે' શરદ પવાર કહે છે કે તેમને આ બાબતે કંઈ ખબર નહોતી. એવું શક્ય જ નથી કે અજિત પવારનાં આ પગલાં વિશે શરદ પવારને જાણ ન હોય. દિલીપ વલસે-પાટિલ, પ્રફુલ્લ પટેલ, છગન ભુજબલ જેવા નેતા તેમના કહ્યાં વગર જશે નહીં. જો કાલે સુપ્રિયા સુલે કેન્દ્રમાં મંત્રી બની જાય છે તો પણ મને આશ્ચર્ય નહીં થાય. આ બધો જ પવારનો પોલિટિકલ ડ્રામા છે. આજે રાજ્યમાં કોણ કોનું દુશ્મન છે એ જ ખબર નથી પડી રહી.'
મહારાષ્ટ્રમાં છેલ્લાં 2.5 વર્ષોથી આ પ્રકારનું રાજકારણ
રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લાં 2.5 વર્ષોથી જે રાજકારણ ચાલી રહ્યું છે તે દિવસેને દિવસે ખરાબ થઈ રહ્યું છે. તેમાંથી મતદાતાઓ પાસે આપવા કે લેવા માટે કંઈ જ નથી. કોઈપણ પાર્ટીનાં તમામ કટ્ટર મતદાતાઓ ભૂલી ગયાં છે કે તે એ પાર્ટીનાં મતદાતા શા માટે હતાં.
બળવા બાદ મહાવિકાસ અઘાડીમાં પણ વિવાદ શરૂ
અજિત પવારનાં આ બળવા બાદ MVA મહાવિકાસ અઘાડીમાં પણ વિવાદો શરૂ થઈ ગયાં છે. નવો સવાલ એ છે કે હવે વિપક્ષ નેતા કયા પાર્ટીનાં હશે, કારણ કે અજિત પવાર જે અત્યાર સુધઈ વિપક્ષનાં નેતા હતાં તે હવે સરકારમાં શામેલ થઈ ગયાં છે. કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટે નેતા વિપક્ષની સીટનો દાવો ઠોકતાં કહ્યું કે જે પાર્ટીની પાસે સૌથી વધારે ધારાસભ્યો હશે તેમનો જ નેતા વિપક્ષનાં પદ માટે દાવેદાર રહેશે.
9 ધારાસભ્યોને અયોગ્ય કરાર
NCPની સમિતિએ અજિત પવાર સહિત કુલ 9 ધારાસભ્યોને અયોગ્ય કરાર કરવા માટે પ્રસ્તાવ મૂક્યો . આ તમામ ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિયો કરવાનાં આરોપમાં અયોગ્ય કરાર કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં NCP શરદ પવારે પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી નિકાળી દીધાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો