બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 07:27 PM, 10 October 2022
સનાતન ધર્મમાં કારતક માસને ઈચ્છાઓની પૂર્તિનો મહિનો માનવામાં આવે છે કારણ કે આ મહિનામાં જીવન સંબંધિત તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ઘણા તીજ-તહેવાર આવે છે. આ પવિત્ર માસમાં મહિલાઓને અખંડ સૌભાગ્યનું વરદાન આપતું કરવા ચોથનું વ્રત પણ આવે છે. જે આ વર્ષે 13 ઓક્ટોબર, 2022ને ગુરુવારે છે.
પરિણીત મહિલાઓ દ્વારા આ વ્રત રાખવાના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવાથી જ આ વ્રત સાથે જોડાયેલા શુભ ફળ પ્રાપ્ત થાય છે. એવામાં જો તમે પહેલીવાર આ વ્રત રાખવા જઈ રહ્યા છો, તો તમારે નીચે આપેલા કરાવવા ચોથ સાથે સંબંધિત મહત્વપૂર્ણ નિયમો જાણવા જરૂરી છે.
કરવા ચોથ માટે જરૂરી નિયમો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime