બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Priyakant
Last Updated: 09:58 AM, 12 April 2023
એક વર્ષથી વધુ સમયથી રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર મોકલ્યો છે. આ પત્રમાં તેણે પીએમ મોદીને યુક્રેનને વધારાની માનવતાવાદી સહાય મોકલવા વિનંતી કરી છે. આ વિનંતી એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન જાપારોવા ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે.
યુક્રેનના નાયબ વિદેશ મંત્રી જાપારોવાએ ગઈકાલે ભારતના નાયબ વિદેશ પ્રધાન મીનાક્ષી લેખી સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીને સંબોધિત રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આ પત્ર સોંપ્યો હતો. આ પત્રમાં યુક્રેને દવાઓ અને તબીબી સાધનો સહિત વધારાના માનવતાવાદી પુરવઠાની વિનંતી કરી છે.
શું કહ્યું વિદેશ મંત્રાલયે?
વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, યુક્રેનના મંત્રીએ એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે, યુક્રેનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પુનર્નિર્માણ ભારતીય કંપનીઓ માટે એક તક બની શકે છે. નિવેદન અનુસાર બંને દેશો વચ્ચે આગામી આંતર-સરકારી આયોગ ભારતમાં પરસ્પર અનુકૂળ તારીખે યોજાશે તે અંગે સહમતિ સધાઈ છે.
ભારત સાથે સંબંધો વધારવાની ઈચ્છા
ભારત સાથે સંબંધો વધારવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું, ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે. અમે સાર્વભૌમ દેશોના નિર્ણયોનું સન્માન કરીએ છીએ. ભારત અન્ય દેશો સાથે પણ સંબંધો બનાવી રહ્યું છે. તે તમારે નક્કી કરવાનું છે, તે તમારા ફાયદા માટે છે. તેમણે કહ્યું કે, યુક્રેન ભારત સાથે મહત્વપૂર્ણ સૈન્ય તકનીક અને કુશળતા શેર કરવા માટે તૈયાર છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime