બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Politics started over Atiq Ahmed's murder
Vishal Khamar
Last Updated: 12:36 AM, 16 April 2023
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતીક અહમદ અને અશરફ અહમદની હત્યા બાદ સ્પેશિયલ ડીજી પ્રશાંત કુમાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે પહોંચ્યા. એવું માનવામાં આવે છે કે અહીં પ્રશાંત કુમાર સીએમ યોગીને સમગ્ર ઘટનાની જાણકારી આપશે અને સાથે જ વર્તમાન પરિસ્થિતિ વિશે પણ જાણકારી આપશે.
વાત જાણે એમ છે કે શનિવારે રાત્રે લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્યએ મીડિયા કર્મીઓના રૂપમાં અતીક અને અશરફ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ બંનેને મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી. બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે કોર્ટમાંથી કસ્ટડીમાં લેતા જ હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પોલીસને જણાવ્યું કે મીડિયા ચેનલની જેમ એક નવું માઈક ગોઠવવામાં આવ્યું હતું, નવીન તિવારી, અરૂણ મૌર્ય, સુનું નામના લોકો મીડિયા કવરેજ દરમિયાન મીડિયા કર્મીઓ તરીકે દેખાઈને સાથે ફરતા હતા. આજે મેડીકલ દરમિયાન તેમને મારવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે જ ફાયરીંગ થયું હતું કારણ કે અતીક અને અશરફ મીડિયા સાથે વાત કરવા માટે થોડીવાર રોકાયા હતા.
उप्र में अपराध की पराकाष्ठा हो गयी है और अपराधियों के हौसले बुलंद है। जब पुलिस के सुरक्षा घेरे के बीच सरेआम गोलीबारी करके किसीकी हत्या की जा सकती है तो आम जनता की सुरक्षा का क्या। इससे जनता के बीच भय का वातावरण बन रहा है, ऐसा लगता है कुछ लोग जानबूझकर ऐसा वातावरण बना रहे हैं।
— Akhilesh Yadav (@yadavakhilesh) April 15, 2023
અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલો
બીજી તરફ અતીક અને અશરફની હત્યા બાદ યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટમાં કહ્યું- યુપીમાં અપરાધ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ગુનેગારોનું મનોબળ ઉંચુ છે. પોલીસની સુરક્ષાની વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર કરીને કોઈની હત્યા થઈ શકે છે, તો પછી સામાન્ય જનતાની સુરક્ષાનું શું? જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે, કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ ઉભું કરી રહ્યા હોવાનું જણાય છે.
अतीक़ और उनके भाई पुलिस की हिरासत में थे। उन पर हथकड़ियाँ लगी हुई थीं। JSR के नारे भी लगाये गये। दोनों की हत्या योगी के क़ानून व्यवस्था की नाकामी है। एनकाउंटर राज का जश्न मनाने वाले भी इस हत्या के ज़िम्मेदार हैं।
— Asaduddin Owaisi (@asadowaisi) April 15, 2023
અસદુદ્દીન ઓવૈસીએ અતિકની હત્યા પર તીખી પ્રતિક્રિયા આપી
અસદુદ્દીન ઓવૈસીએ આ ક્રૂર હત્યા પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જે સમાજમાં હત્યારાઓ હીરો હોય, તે સમાજમાં કોર્ટ અને ન્યાય વ્યવસ્થાનો શું ઉપયોગ? અતીક અને તેનો ભાઈ પોલીસ કસ્ટડીમાં હતા. તેને હાથકડી પહેરાવવામાં આવી હતી.જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા. બંનેની હત્યા યોગીની કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા છે. આ હત્યા માટે એન્કાઉન્ટર રાજની ઉજવણી કરનારાઓ પણ જવાબદાર છે.
બીજી તરફ ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા વારિસ પઠાણે કહ્યું કે કોર્ટ, કાયદો બંધારણની હત્યા છે. ઉત્તર પ્રદેશમાં તમામ અદાલતો બંધ કરી દેવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime