બ્રેકિંગ ન્યુઝ
VTV / pm narendra modi to address nation
કૃષિ કાયદા પરત ખેંચવાની કરી વાત
ADVERTISEMENT
आज मैं आपको, पूरे देश को, ये बताने आया हूं कि हमने तीनों कृषि कानूनों को वापस लेने का निर्णय लिया है।
— PMO India (@PMOIndia) November 19, 2021
इस महीने के अंत में शुरू होने जा रहे संसद सत्र में, हम इन तीनों कृषि कानूनों को Repeal करने की संवैधानिक प्रक्रिया को पूरा कर देंगे: PM @narendramodi
ADVERTISEMENT
PM મોદીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અમે ખૂબ મહેનત કરી કૃષિ કાયદા વિશે સમજાવવાની પરંતુ કેટલાક ખેડૂતો ન માન્યા અને આજે જાહેરાત કરું છું, કે અમારી સરકાર આ 3 કૃષિ કાયદા પરત ખેંચશે. સાથે જ આંદોલનકારી ખેડૂતોને પણ અપીલ કરું છું તેઓ પોતાના વતન તરફ પાછા ફરે
કૃષિ કાયદા સંસદના શિયાળુ સત્રમાં લેવાશે પરત
ADVERTISEMENT
આજે ગુરુ નાનક દેવ જીના પ્રકાશનો પવિત્ર તહેવાર છે. આજે હું તમને જણાવવા આવ્યો છું કે અમે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. હું આંદોલનકારી ખેડૂતોને ઘરે પાછા ફરવાની અપીલ કરું છું.આ મહિનાના અંતમાં શરૂ થતા સંસદના સત્ર દરમિયાન તેને સંસદ દ્વારા પાછી ખેંચી લેવામાં આવશે.
એક સમિતિ બનાવવાની કરી વાત
ADVERTISEMENT
આજે સરકારે કૃષિ ક્ષેત્રને લગતો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ઝીરો બજેટ ફાર્મિંગ એટલે કે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે, દેશની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે પાકની પેટર્નમાં ફેરફાર કરવા. એમએસપીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને આવા તમામ વિષયો પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અર્થશાસ્ત્રીઓના પ્રતિનિધિઓ હશે.
દેશવાસીઓને ગુરૂનાનક જયંતિ નિમિત્તે પાઠવી શુભેચ્છાઓ
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં ગુરૂનાનક જયંતિની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને પોતાના સંબોધનમાં ગુરૂનાનક દેવે કહેલ સેવા ભાવના અપનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ખેડૂતો વિશે પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોની સમસ્યા વિશે હું જાણું છું.
ADVERTISEMENT
નાના ખેડૂતોની શક્તિ વધારવા માટે અમારી સરકારે કરી પહેલ
आप स्वीकृति देने वाले हैं और सामने वाला आवेदक, आप दाता हैं और सामने वाला याचक, इस भावना को छोड़कर अब बैंकों को पार्टनरशिप का मॉडल अपनाना होगा: PM मोदी pic.twitter.com/7Vj7tfuMHm
— ANI_HindiNews (@AHindinews) November 18, 2021
PM મોદીએ કહ્યું કે, અમારી સરકારે નાના ખેડૂતોની શક્તિ વધારવા માટે ઘણી પહેલ કરી છે. અમે પાક લોન પણ બમણી કરી છે.આજે કેન્દ્ર સરકારનું કૃષિ બજેટ અગાઉની સરખામણીમાં પાંચ ગણું વધ્યું છે. દર વર્ષે કૃષિ પર 1.25 લાખ કરોડથી વધુનો ખર્ચ થઈ રહ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, અમારી સરકારે પાક વીમા યોજનાને અસરકારક બનાવી. આ અંતર્ગત વધુને વધુ ખેડૂતોને લાભ મળી રહ્યો છે. અમે ઓલ્ડ ટેસ્ટામેન્ટ બન્યા. ખેડૂતોને ભૂતકાળમાં ચાર લાખ એક લાખ કરોડથી વધુનું વળતર મળ્યું છે. દેશના નાના ખેડૂતોના પડકારોને પહોંચી વળવા અમારી સરકારે બિયારણ, વીમો, બજાર અને બચત પર સર્વાંગી કામ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.