બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi today on a one-day visit to Gujarat, will give a gift of crores to the state
Priyakant
Last Updated: 12:41 PM, 12 May 2023
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 12 મેના રોજ એક દિવસ ગુજરાતની મુલાકાત આવવાના છે. વાત જાણે એમ છે કે, PM મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે તેમજ ગાંધીનગરમાં વિવિધ કંપનીઓના CEO અને યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને પણ મળશે તેમજ શિક્ષક સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે.
PM મોદી ગુજરાતના પ્રવાસે આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહાત્મા મંદિરમાં અમૃત આવાસોત્સવમાં હાજરી આપશે. જેને લઈ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ કાર્યક્રમની સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM આવાસ યોજના અંતર્ગત 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ પણ કરશે. આ સાથે 1,946 કરોડના ખર્ચે બનેલા આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મહત્વનું છે કે, PM મોદી રાજભવનમાં CM, સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરશે.
બપોરે 2 કલાકે રાજ ભવનમાં અલગ અલગ બેઠકો કરશે
વડાપ્રધાન મોદી 12 મેના રોજ મહાત્મા મંદિરમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેમજ સાંજે ગિફ્ટ સિટી પાસે અન્ય એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે તેમજ બપોરે 2 કલાક રાજ ભવનમાં અલગ અલગ બેઠકો કરશે. વધુમાં તમને જણાવી દઈએ કે, 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા 42 હજાર આવાસોનું લોકાર્પણ કરાવશે.
ગિફ્ટ સિટીમાં મળશે અધિવેશન
ગાંધીગનર ગિફ્ટ સિટી ખાતે 12 અને 13 મેના રોજ પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશન યોજવા જઈ રહ્યું છે. PM મોદીના હસ્તે શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનને ખુલ્લું મુકવામાં આવશે. પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં શિક્ષક સંઘ સાથે જોડયેલા સમગ્ર દેશના શિક્ષકો હાજર રહેશે. આપને જણાવી દઈએ કે, દેશના વિવિધ રાજ્યમાં દર 2 વર્ષે અધિવેશનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ગાંધીનગર ખાતે આ અધિવેશનનું આયોજન કરાયું છે.
સુરતમાં આજે 3,265 આવાસોનું થશે વર્ચ્યુઅલી લોકાર્પણ
આજે સુરતમાં PM મોદીના હસ્તે આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ થશે. PM મોદી આવાસનું લોકાર્પણ કરી લાભાર્થી સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે. સુરતમાં વિવિધ 5 સ્થળોએ આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ બનાવાયા છે.
PM મોદીનો ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime