બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / Politics / pm modi is repeating the mistake of pandit nehru on sedition law claims of the historian son of bjp mla
Mehul
Last Updated: 09:45 PM, 22 February 2020
તેઓએ કહ્યું છે કે લોકસભા ચૂંટણી 2019થી પહેલા કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે મોદી સરકારના બીજીવાર સત્તામાં આવવા પર રાજદ્રોહ કાયદાને વધારે કડક બનાવવામાં આવશે પરંતુ મને લાગે છે કે આ 'ભૂલ' સાબિત થશે.
ત્રિપુરદમન સિંહે કહ્યું કે બંધારણ સભાએ 1950માં બંધારણના મૂળ સંસ્કરણમાં બ્રિટિશ યુગના દેશદ્રોહ કાયદાને સામેલ કરવામાં આવ્યો નહોતો. પરંતુ ત્યાર પછીના વર્ષે નેહરૂ સરકારે બંધારણમાં સંશોધન કરી રાજદ્રોહને બંધારણમાં સામેલ કર્યો હતો. સિંહનું પુસ્તક '16 સ્ટૉર્મી ડેજ' માં 1951માં નાટકીય રૂપથી એ 16 દિવસના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે નેહરૂએ વ્યક્તિગત રૂપે આ સંશોધનને પસાર કરાવ્યો હતો.
ત્રિપુરદમન સિંહે હફિન્ગટન પોસ્ટ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાત કહી છે. તેઓએ કહ્યું 'તેઓ દેશદ્રોહ માટે વધારે કડક કાયદો બનાવવા ઇચ્છી રહ્યા છે, પરંતુ શું આ બંધારણીય સિદ્ધાંતોના નિર્ધારિત માપદંડને પૂર્ણ કરશે. મારુ માનવું છે કે આવી સ્થિતિમાં આ સ્પષ્ટ રૂપે સુપ્રીમ કોર્ટે જોવુ પડશે. પરંતુ તેઓએ આ માટે બંધારણમાં સંશોધન ન કરીને આઇપીસી માં સંશોધન કરવુ પડશે, જે આપ જાણો છો કે બંધારણીય સંશોધનથી ઘણી સરળ પ્રક્રિયા છે. જો તેઓ વધારે કઠોર રાજદ્રોહ કાયદો બનાવવા પર વિચાર કરી રહ્યા છે તો મને લાગે છે કે આ એક ભૂલ ગણાશે.
નોંધનીય છે કે, આઇપીસીની કલમ 124A હેઠળ લેખિત અથવા મૌખિક શબ્દો, ચિન્હો, પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે નફરત ફેલાવવી અથવા અસંતોષ જાહેર કરવા પર દેશદ્રોહનો મામલો નોંધવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો