બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / pm modi america visit us president biden ukraine issue will be discussed white house
Manisha Jogi
Last Updated: 12:35 PM, 21 June 2023
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકીય યાત્રા પર છે. તેમની આ યાત્રાથી બંને દેશોના સંબંધ વધુ મજબૂત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે કયા મુદ્દા ચર્ચા થશે, તે અંગે વ્હાઈટ હાઉસ તરફથી જાણકારી આપવામાં આવી છે. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો રશિયા અને યુક્રેનનું યુદ્ધ છે.
અમેરિકાના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ કોર્ડિનેટર ફોર સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન જોન કિર્બીએ જણાવ્યું છે કે, આ રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિ પ્રસ્તાવ બાબતે શું વાતચીત થશે, તે અંગે કંઈ કહી ના શકાય.
રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 જૂન સુધી અમેરિકાની યાત્રાએ રહેશે. જો બાઈડેન 22 જૂનના રોજ રાજકીય રાત્રિભોજમાં પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીની મેજબાની કરશે. આ યાત્રામાં પ્રધાનમંત્રી અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધન કરશે. કિર્બીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, યુક્રેનમાં શાંતિ માટે ત્રીજા પક્ષીય દેશની ભૂમિકાનું અમેરિકા સ્વાગત કરે છે.
યુક્રેન યુદ્ધ બાબતે થશે ચર્ચા- કિર્બી
કિર્બી જણાવે છે કે, ‘આ બાબતે કોઈ સંદેહ નથી કે, પ્રધાનમં6 નરેન્દ્ર મોદીના યાત્રા દરમિયાન યુક્રેન યુદ્ધ બાબતે ચર્ચા થશે. કઈ હદ સુધી શાંતિ પ્રસ્તાવ બાબતે ચર્ચા કરવામાં આવશે, તે બાબતે કંઈ કહી ના શકાય. બંને નેતાઓ વચ્ચે ચર્ચા થયા પછી જ કંઈ કહી શકાય.’
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, યુદ્ધ ખતમ થઈ જાય- વ્હાઈટ હાઉસ
વ્હાઈટ હાઉસના અધિકારીએ જણાવ્યું છે કે, દરેક વ્યક્તિ યુદ્ધ ખતમ કરવા માંગે છે. કિર્બી જણાવે છે કે, ‘અમે આ યુદ્ધને સમાપ્ત થતું જોવા માંગીએ છીએ. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સૈનિકોને પરત બોલાવી લે, તો યુદ્ધ સમાપ્ત થઈ શકે છે, પરંતુ પુતિન પ્રકારે નથી કરી રહ્યા અને યુદ્ધ વધી ગયું છે. યુક્રેનના પૂર્વ અને દક્ષિણમાં હજુ પણ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે.’
ઝેલેંસ્કીના શાંતિપૂર્ણ દ્રષ્ટિકોણનું સમર્થન- કિર્બી
કિર્બી જણાવે છે કે, ‘અમે અનેક વાર કહ્યું છે કે, અમે રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીના ન્યાયસંગત દ્રષ્ટિકોણનું સમર્થન કરી રહ્યા છીએ. અમે અનેક વાર કહ્યું છે કે, કોઈપણ ચર્ચા હોય, શિખર સંમેલન હોય કે, કોઈ નાની ચર્ચા હોય, જ્યારે આ ચર્ચા વિશ્વસનીય અને ટકાઉ હોય તો જ ચર્ચાનું સ્વાગત કરવામાં આવશે.’
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime