બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 03:49 PM, 4 July 2023
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં દર 4 મહિનાના અંતરે 3 હપ્તામાં 2-2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 13 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ખેડૂતો હવે 14માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. લેટેસ્ટ અપડેટ અનુસાર ખેડૂતોના ખાતામાં જુલાઈના કોઈપણ ખાતામાં આ રકમ મોકલવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, સરકારે આ બાબતે કોઈ અધિકૃત જાહેરાત કરી નથી.
14મા હપ્તા દરમિયાન લાભાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે
અનેક પ્રદેશોમાં વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયામાં વધુ સમય લાગી રહ્યા છે. આ પ્રકારના લોકોને પૈસા પરત આપવા માટેની નોટીસ આપવામાં આવી રહી છે. પૈસા પરત આપવામાં નહીં આવે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. તે પહેલા ખેડૂતોને ઈ-કેવાયસી કરવાની અપીલ કરવામાં આવી છે. ઈ-કેવાયસી કરવામાં નહીં આવે તો ખેડૂતોને આગામી હપ્તો આપવામાં નહીં આવે.
આ રીતે કરો ઈ-કેવાયસી
ખેડૂતોએ આ નંબર કરવો સંપર્ક
ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કોઈપણ સમસ્યા ઈમેઈલ આઈડી [email protected] પર સંપર્ક કરી શકે છે. પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઈન નંબર 155261 અથવા 1800115526 પર અતવા ટોલફ્રી નંબર 011-23381092 પર સંપર્ક કરીને સમસ્યા જણાવી શકાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime