બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / વડોદરા / People's outrage over sand mining in Panchmahal's Kalol, in the public hearing, he uttered 'If you give us a lease, we will drink poison'.
Vishal Khamar
Last Updated: 08:52 PM, 19 May 2023
લોક સુનાવણી કાર્યક્રમ માં સ્થાનિકોનો ઉગ્ર રોષ જોવા મળી આવ્યો હતો. આક્રોશ સાથે એક વૃદ્ધે પ્રાંત અધિકારી સામે જાહેરમાં ઝેરી દવાની બાટલી કાઢી બતાવી હતી. કાલોલના અગાસીની મુવાડી ગામે લોક સુનાવણી યોજાઈ હતી. જીપીસીબી દ્વારા માઇનિંગ પરમિશન આપવા બાબતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાઈ હતી. પંચમહાલના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર ઉમેશ ચૌહાણ દ્વારા ગોમાં નદી પટમાં માઇનિંગ માટે માંગવા મંજૂરીમાં આવી હતી. જેમાં ગ્રામજનોની રજૂઆતો સાંભળી તેને મંજૂરી પૂર્વે લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવા માટે લોક સુનાવણી યોજાઈ હતી.
માજી સાંસદ પુત્રની માંગણી સામે ગ્રામજનો ઉગ્ર બન્યા
માજી સાંસદ પુત્રની માંગણી સામે ગ્રામજનો ઉગ્ર બન્યા હતા. કોઈ પણ ભોગે રેતી ખનન માટે મંજૂરી નહિ આપવા માટે ગ્રામજનોએ અધિકારીઓ ને રજૂઆત કરી હતી. કારણ કે છેલ્લા કેટલાક સમય થી ગ્રામજનો તેમના સ્થાનિક પ્રસન્ન નો નિકાલ ન આવતા અને લિઝને કારણે ગ્રામજનોને કેટલીક મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોવાનું જણાવ્યું હતું.
સુનાવણીનો રિપોર્ટ તૈયાર કરીને હેડ ઓફિસ મોકલવામાં આવશેઃ જીપીસીબી અધિકારી
આ બાબતે પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં નેહાલીકા વસાવાએ જણાવ્યું હતું કે, સર્વે નં. 186,87,88 અને લાગુ પડતા ગુમા રીવર બેટ, ગામઃ પરોનાં તા.કાલોલ જી. પંચમહાલ ખાતે દીપાભાઈ સોમાભાઈ રાઠોડની જગ્યા પર અગાસીયા ગામ ખાતે લોકસુનાવણી રાખી હતી. જે સેન્ડ માઈનીંગને લગતી હતી. અને એમાં મેજર પ્રશ્નો આવ્યા હતા. જેમાં સેન્ડ માઈનીંગનાં લીધે જે જમીનનું ધોવાણ થાય છે. તેમજ આજુબાજુનાં બોરવેલ તેમજ કૂવામાં પાણીનું સ્તર નીચું જાય છે. તેમજ રેતી ખનનાં લીધે લોકોનાં ડૂબી જવાથી મૃત્યું થાય છે. તેમજ રસ્તાઓ ખરાબ થઈ જાય છે. તેમજ રેતી ખનન વખતે જે વાહન વ્યવહાર થાય છે તેનાં લીધે એક્સીડન્ટ થાય છે. તેની મુશ્કેલીઓ ગ્રામજનો દ્વારા રજૂ થઈ છે. ત્યારે આ થયેલ તમામ સુનાવણીનો રિપોર્ટ હેડ ઓફિસ મોકલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime