બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / મનોરંજન / બોલિવૂડ / Parineeti and Raghav are getting married on 24 September in Udaipur, wedding card photo
Vaidehi
Last Updated: 06:01 PM, 13 September 2023
બોલીવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આ મહિને લગ્ન કરી રહ્યાં છે. આ કપલ ઉદયપુરમાં 23-24 સપ્ટેમ્બરનાં રોજ ગ્રાન્ડ વેડિંગ કરવા જઈ રહ્યાં છે. લગ્નનાં કાર્ડમાં પણ ઉદયપુર દેખાડવામાં આવ્યું છે.
તાજ લેક પેલેસથી રાઘવ ચઢ્ઢાની જાન નિકળશે
ઉદયપુરનાં તાજ લેક પેલેસથી રાઘવ ચઢ્ઢાની જાન નિકળશે. શક્યતા છે કે જાનૈયાઓ બોટ મારફતે ધ લીલા પેલેસમાં પહોંચશે. જ્યાં પરિણીતિ અને રાઘવની ડ્રિમ વેડિંગ થશે. જુઓ કાર્યક્રમની લિસ્ટ:
સગાઈ ક્યારે થઈ હતી?
આ કપલને સૌથી પહેલા ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવ્યાં હતાં જે બાદ બંનેનાં રિલેશનશિપની ચર્ચા થઈ રહી હતી. 13 મે 2023નાં રોજ આ કપલે સગાઈ કરી. હવે સગાઈનાં લગભગ 4 મહિના બાદ બંને લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime