બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Bijal Vyas
Last Updated: 02:57 PM, 19 August 2023
Bracelet Line: હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, વ્યક્તિના હાથ પરની રેખાઓ પરથી કરિયર, લગ્ન, બાળકો અને વ્યક્તિનું ભવિષ્ય પણ જાણી શકાય છે. હસ્તકેશ જ્યોતિષમાં કાંડા પર હાજર બ્રેસલેટ રેખા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્રેસલેટ લાઇન એટલે કાંડાની રેખાઓ. બ્રેસલેટ લાઇનએ જીવનની જીવન રેખા છે, જે જણાવે છે કે વ્યક્તિ કેટલો સમય જીવશે તેમજ તેનું સ્વાસ્થ્ય કેવું રહેશે. ઉલ્લેખનીય છે કે કાંડા પર એક નહીં પરંતુ ચાર બ્રેસલેટ રેખાઓ છે, જેને મણિબંધ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે.
બ્રેસલેટ લાઇનનો અર્થ શું છે?
આ રેખા તમારા હાથના કાંડા પાસે આડી રેખાઓના રૂપમાં છે. સામાન્ય રીતે વ્યક્તિના હાથના કાંડામાં 3 થી 4 રેખાઓ હોય છે. માનવામાં આવે છે કે આ રેખાઓ જેટલી લાંબી હશે તેટલી જ વ્યક્તિની ઉંમર લાંબી થશે.
કાંડાની રેખાથી જાણો ખુદનું જીવનકાળ
જો કાંડા પર બ્રેસલેટ રેખા હોય તો વ્યક્તિની ઉંમર 25 થી 28 વર્ષ સુધીની હોઈ શકે છે. જો કાંડા પર બે રેખાઓ હોય તો આ વ્યક્તિની ઉંમર 55 થી 60 વર્ષ સુધીની હોઈ શકે છે. બીજી તરફ જો ત્રણ રેખાઓ હોય તો તેની ઉંમર 75 થી 80 સુધીની હોઈ શકે છે અને જો વ્યક્તિના કાંડામાં ચાર રેખાઓ હોય તો તેની ઉંમર 80 વર્ષથી વધુ હોઈ શકે છે.
પહેલી બ્રેસલેટ લાઇન વિશે જાણો
પહેલી રેખા કે લાઇનને વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે જણાવે છે. જો તે તૂટી જાય તો વ્યક્તિને જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેની સાથે તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ પણ આવશે.
શું કહે છે બીજી લાઇન
આ લાઇન સંપૂર્ણપણે પહેલી લાઇન પર આધારિત છે. જો વ્યક્તિના કાંડાની પહેલી અને બીજી રેખા ઊંડી હોય તો અપાર સફળતા પ્રાપ્ત કરી શકાય છે. જેમાં જો કોઈ લાઈન હળવી હોય તો તેની અસર ઓછી થઈ જાય છે.
શું કહે છે ત્રીજી લાઇન
જો કોઈ વ્યક્તિની ત્રીજી રેખા ઊંડી હોય તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
શું કહે છે ચોથી લાઇન
ભાગ્યે જ કોઈના કાંડામાં ચોથી રેખા એટલે કે લાઇન હોય છે. જો કોઈ વ્યક્તિના કાંડા પર આ રેખા હોય તો તે શાસક હોય છે. આવી વ્યક્તિ જીવનમાં ઘણી ખ્યાતિ મેળવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat