બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ભારત / Pakistan reacted to the explanation of former High Commissioner of India in Pakistan Ajay Bisaria
Kishor
Last Updated: 09:51 PM, 12 January 2024
પાકિસ્તાનમાં ભારતના પૂર્વ હાઈ કમિશનર અજય બિસારિયાના ખુલાસા પર પાકિસ્તાને પોતાની પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અજય બિસારિયાની બુકની ટીકા કરતા કહ્યું કે આ બુકમાં ફેબ્રુઆરી 2019માં બનેલી ઘટનાઓ વિશે ભારતના પક્ષમાં નેરેટિવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતના અધિકારી આ બુકથી પોતાને બચાવવાની કોશિષ કરી રહ્યાં છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયએ કહ્યું કે ભારતમાં લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાનની ટીકા કરનારા અને સૈન્યવાદી કહાની ભારતમાં ફેલાવવામાં આવી રહી છે.
અજય બિસારિયાએ તેમના પુસ્તક anger Management: The Troubled Diplomatic Relationships Between India And Pakistanમાં પુલવામા હુમલું, બાલાકોટ એરસ્ટ્રાઈક અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ જેવી મહત્વપૂર્ણ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.
અડધી રાતે પીએમ મોદી સાથે વાત કરવાની કોશિષ કરી હતી...
આ બુકમાં 'કત્લ કી રાત' ટોપિકમાં અજય બિસારિયાએ ખુલાસો કર્યો કે બાલાકોટના એયરસ્ટ્રાઈક બાદ ભારતીય મિસાઈલ હુમલાના ડરથી પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી ઈમરાન ખાન ડરી ગયા હતા. એવામાં સ્થિતિને સંભાળવા માટે તેને અડધી રાતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની કોશિષ કરી હતી.
અજય બિસારિયાએ પોતાના પુસ્તકમાં લખ્યું હતું છે કે વર્ધમાનની ધરપકડ થયા બાદ ભારતમાં હાજર પાકિસ્તાનના હાઈ કમિશનર સોહેલ મેહમૂદે મારી સાથે ફોન પર વાત કરી હતી. આ સાથે જ કહ્યું કે ઈમરાન ખાન પીએમ મોદી સાથે વાત કરવા માંગે છે.. અમે દિલ્હીનો સંપર્ક કર્યો પણ પીએમ મોદી થોડા સમયમાં માટે હાજર ન હોવાનું કહેવામાં આવ્યું હતું.. જે બાદ મેહમૂદે મને ફોન કર્યો હતો.
અભિનંદન વર્ધમાનને પકડી લેવામાં આવ્યો હતો
27 ફેબ્રુઆરી 2019ના અભિનંદન વર્ધમાનએ એક પાકિસ્તાની F-16ને મારી નાખ્યો હતો. પણ આ દરમિયાન તેના જેટ પર પાકિસ્તાની મિસાઈલ લાગી ગઈ.. જે બાદ પાકિસ્તાને ઈન્ડિયન એયરફોર્સના ફાઈટર પાયલટ અભિનંદન વર્ધમાનને પકડી લેવામાં આવ્યો હતો અને તેને ન છોડવાની વાત કરી હતી.. અંતે ડરીને પાકિસ્તાન વાતચીત કરવા માટે તૈયાર થયું હતું.
તનાવ ઓછો કરવા માટે પાકિસ્તાને ચીન પાસે માંગી હતી મદદ
પૂર્વ હાઈ કમિશનર અજય બિસારિયાએ પોતાની બુકમાં એ પણ લખ્યું હતું કે ભારત દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં એયર સ્ટ્રાઈક કર્યા બાદ નવી દિલ્લી અને ઈસ્લામાબાદ વચ્ચે તનાવ ઓછો કરવા માટે ઘણા દેશોએ પોતાના વિશેષ દુત મોકલવાની રજુઆત કરી હતી. ચીને પણ પોતાની રાય આપી હતી કે તે તનાવ ઓછો કરવા માટે બંને દેશોમાં પોતાના ઉપમંત્રી મોકલી શકે છે. પણ ભારતે આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime