બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પહેલગામ હુમલા પર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ શોક વ્યક્ત કરી પાઠવી શ્રદ્ધાંજલિ

photo-story

9 ફોટો ગેલેરી

શોકનો માહોલ / પહેલગામ હુમલા પર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ શોક વ્યક્ત કરી પાઠવી શ્રદ્ધાંજલિ

Published By: Priykant Shrimali

Last Updated: 06:44 PM, 23 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતના એકટર-કલાકારોએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી

1/9

photoStories-logo

1. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ શોક વ્યક્ત કર્યો

પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ દેશભરમાં શોકનો માહોલ છે. આ તરફ ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતના એકટર-કલાકારો પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. અભિનેતા મલ્હાર ઠાકર , જાનકી બોડીવાલા, આદિત્ય ગઢવી, કિંજલ રાજ પ્રિયા, મિત્ર ગઢવી, યશ અને વિજયગિરી બાવા સહિતનાએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. મલ્હાર ઠાકરે પાઠવી શ્રદ્ધાંજલિ

ગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકરે જમ્મુ કાશ્મીર આતંકી હુમલામાં નિધન થયેલ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. જાનકી બોડીવાલાએ શોક વ્યક્ત કર્યો

ફિલ્મ અભિનેત્રી જાનકી બોડીવાલાએ પણ પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ શોક વ્યક્ત કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. આદિત્ય ગઢવીએ શ્રદ્ધાંજલિ પાઠવી

ગુજરાતી સિંગર આદિત્ય ગઢવીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. કિંજલ રાજ પ્રિયાએ પણ શોક વ્યક્ત કર્યો

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી કિંજલ રાજ પ્રિયાએ પણ પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને લઈ શોક વ્યક્ત કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. મિત્ર ગઢવીએ શ્રધ્ધાંજલિ પાઠવી

ગુજરાત ફિલ્મ અભિનેતા મિત્ર ગઢવીએ પણ જમ્મુ કાશ્મીર આતંકી હુમલાને લઈ મૃતકો પ્રત્યે શ્રધ્ધાંજલી પાઠવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. એક્ટર યશે પણ શોક વ્યક્ત કર્યો

ગુજરાતી ફિલ્મ અભિનેતા યશે પણ પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત મામલે શોક વ્યક્ત કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. વિજયગિરી બાવાએ પણ પાઠવી શ્રદ્ધાંજલિ પાઠવી

ફિલ્મ નિર્માતા વિજયગિરી બાવાએ પણ જમ્મુ કાશ્મીર આતંકી હુમલાને લઈ મૃતકો પ્રત્યે શ્રધ્ધાંજલી પાઠવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. આરતી વ્યાસ પટેલે પણ શોક વ્યક્ત કર્યો

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી આરતી વ્યાસ પટેલે પણ પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત મામલે શોક વ્યક્ત કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Film Industry Malhar Thakar Pahalgam Terror Attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ