બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Priyakant
Last Updated: 09:40 AM, 3 December 2023
Maulana Sher Bahadur Murder In Pakistan : આપણાં પાડોશી દેશ પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનના કટ્ટરપંથી ઉપદેશક અને આતંકવાદી સંગઠન જૈશના સમર્થક મૌલાના શેર બહાદુરની હત્યા કરવામાં આવી હતી. પેશાવરના ખૈબર પખ્તુનખ્વામાં 'અજ્ઞાત' લોકો દ્વારા તેની હત્યા કરવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી યુનુસ ખાનને પણ ઠાર કરવામાં આવ્યો હતો. તેને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હતી. આતંકવાદી યુનુસ ખાન જૈશ-એ-મોહમ્મદ માટે ભરતીનું કામ કરતો હતો.
આ પહેલા આતંકી મૌલાના રહીમુલ્લાહ તારિકની હત્યા કરવામાં આવી હતી. તે જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી હતો અને મૌલાના મસૂદ અઝહરનો નજીકનો હતો. તે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. ભારતના દુશ્મન લશ્કર-એ-તૈયબાના પૂર્વ કમાન્ડર અકરમ ખાનને પણ અગાઉ બાજૌરમાં ઠાર કરવામાં આવ્યો છે. તેમને અકરમ ગાઝી પણ કહેવામાં આવતો હતો અકરમે 2018થી 2020 દરમિયાન લશ્કરમાં ભરતીનું કામ કર્યું હતું. તેણે ભારત સામે પણ ઝેર ઓક્યું.
પાકિસ્તાનમાં આતંકવાદીઓની હત્યાનો સિલસિલો ચાલુ છે. અગાઉ પણ મુફ્તી કૈસર ફારૂક, ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પંજવાડ, એજાઝ અહમદ અહંગર, બશીર અહેમદ પીર, શાહિદ લતીફ અને સૈયદ ખાલિદ રઝા જેવા આતંકવાદીઓ અજાણ્યા હુમલાખોરો દ્વારા માર્યા ગયા હતા. આ હુમલાઓ આતંકવાદીઓને પરેશાન કરી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime