બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Kishor
Last Updated: 05:15 PM, 6 November 2023
હિન્દુ ઘર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ રહેલુ છે. દિવાળીનો તહેવાર સૌ કોઈ હર્ષોઉલ્લાસ સાથે પાંચ દિવસ ઉજવે છે. આ તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. ત્યારે આ વર્ષે 10 નવેમ્બર એટલે કે શુક્રવારથી આ તહેવાર શરૂ થઈ રહ્યો છે. ધનતેરસના તહેવારનું દિવાળી પર વિશેષ મહત્વ રહેલુ છે. કારણ કે આ દિવસે લોકો સોનાની ખરીદી કરે છે અથવા તો પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરે છે. ધનતેરસ પર 13 દીવા પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ રહેલુ છે. ધનતેરસના તહેવાર પર ઘરમાં અલગ અલગ જગ્યા પર 13 દીવા કરવા ખુબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ આ 13 દીવા પ્રગટાવવા પાછળનું મહત્વ શું છે.
ધનતેરસના દિવસે 13 દીવા કેમ પ્રગટાવવામાં આવે છે અને કેવી રીતે પ્રગટાવવામાં આવે છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime