બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Odisha Train Accident: Railway Minister Ashwini Vaishnaw Reaches Spot

Odisha Train Accident / PHOTO : 'ટ્રેન નીચે ઘુસીને ફોટોગ્રાફી કરાવી રહ્યાં છે રેલ મંત્રી', ઘટનાસ્થળે પહોંચ્યાં તો પૂર્વ IASએ માર્યો ટોણો

Hiralal

Last Updated: 05:09 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશા ટ્રેન અકસ્માત બાદ તરત રેલ મંત્રી અશ્નિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

  • ઓડિશા ટ્રેન અકસ્માત બાદ રેલ મંત્રી અશ્નિની વૈષ્ણવ ટ્રોલ થયા
  • અકસ્માત બાદ તરત બાલાસોર અકસ્માત સ્થળે પહોંચ્યાં
  • ટ્રેન નીચે ઘુસીને પરિસ્થિતિનો મેળવ્યો તાગ 

ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત બાદ કેન્દ્રીય રેલવે મંત્રી ઘટના સ્થળે પહોંચ્યાં હતા જોકે તેમની આ મુલાકાત અને એક તસવીરને કારણે તેઓ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા. 

બાલાસોર જઈને ઊંઘી પડેલી ટ્રેન નીચે ઘુસ્યાં રેલ મંત્રી 
આ ઘટના બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓ વહેલી સવાર બાલાસોર દુર્ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને ઊંઘી પડેલી ટ્રેન નીચે ઘુસીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઘટના બાદ તેઓ જોરદાર ટ્રોલ થયા હતા અને તેમની એક તસવીર શેર કરીને તેમના મેણા-ટોણા મારી રહ્યાં છે તો કેટલાક તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

પૂર્વ આઈએએસ અધિકારીએ ટ્વીટ કર્યું
પૂર્વ આઈએએસ અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે લખ્યું, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટ્રેનની નીચે ફોટોગ્રાફી કરી રહ્યા છે. સર, આ બીમારીએ બધાને અસર કરી છે. અહીં બળાત્કારના આરોપી સાંસદ અને થારને કચડી નાખવાના આરોપી મંત્રી પણ રાજીનામું આપતા નથી. 
અન્ય એક ટ્વિટમાં પૂર્વ આઈએએસ અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે લખ્યું, "એક સમયે રેલવે મંત્રી જવાબદારી સાથે રાજીનામું આપતા હતા. શું આજે કોઈ એવું કરશે? ખેર, ગરીબ રેલવેપ્રધાનને તો બે ડબ્બાની ટ્રેનને લીલીઝંડી આપવાની તક પણ મળતી નથી. 

સરકારનું ધ્યાન માત્ર લક્ઝરી ટ્રેનો પર
સીપીઆઈના સાંસદ બિનોય વિશ્વામે કહ્યું, "સરકારનું ધ્યાન માત્ર લક્ઝરી ટ્રેનો પર છે. સામાન્ય લોકોની ટ્રેનો અને ટ્રેકની અવગણના કરવામાં આવે છે. ઓડિશામાં થયેલા મૃત્યુ તેનું પરિણામ છે. રેલવે મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ