બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Now Nipah virus game is over! ICMR took a big decision
Priyakant
Last Updated: 02:27 PM, 16 September 2023
Kerala Nipah Virus News : કોરોના વાયરસ બાદ હવે કેરળમાં નિપાહ વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. વાત જાણે એમ છે કે, કેરળ સરકારના જણાવ્યા અનુસાર નિપાહ વાયરસમાં બાંગ્લાદેશી વેરિઅન્ટની હાજરી ચિંતાનું એક મોટું કારણ છે. સાવચેતીના પગલા તરીકે 14 અને 15 સપ્ટેમ્બરે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ICMRએ ચેતવણી આપી છે કે, નિપાહ કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક છે. ICMRએ કહ્યું કે, તેઓ ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના 20 વધુ ડોઝ મંગાવવા જઈ રહ્યા છે.
NiV તરીકે પણ ઓળખાય છે નિપાહ વાયરસ
નિપાહને NiV તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર 1998માં મલેશિયાના સુંગાઈ નિપાહ ગામમાં NiVની શોધ થઈ હતી અને તેને નિપાહ નામ મળ્યું હતું. આ વાયરસ ડુક્કર અને ચામાચીડિયા દ્વારા મનુષ્યમાં ફેલાય છે. ખાસ વાત એ છે કે જ્યારે કોઈ પ્રાણી કે મનુષ્ય ચામાચીડિયા દ્વારા બગડેલ ફળો અથવા શાકભાજી ખાય છે, ત્યારે નિપાહનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. તે અત્યંત ચેપી છે.
નિપાહ કેરળમાં જ શા માટે?
નિપાહ વાયરસ કેરળમાં શા માટે ફેલાય છે તેનું કારણ સ્પષ્ટ નથી. 2018માં એવું જાણવા મળ્યું કે કેરળમાં તેનો પ્રકોપ ફળના ચામાચીડિયાથી સંબંધિત હતો પરંતુ તે મનુષ્ય સુધી કેવી રીતે પહોંચ્યો. આ વખતે પણ તેની તપાસ ચાલી રહી છે. નિપાહનો ખતરો મોટાભાગે વરસાદની મોસમમાં જ જોવા મળે છે. એવું કહેવાય છે કે, નિપાહથી સંક્રમિત વ્યક્તિ દક્ષિણ-પૂર્વીય દેશોમાંથી આવી હોઈ શકે છે અને તેના કારણે અન્ય લોકો પણ પ્રભાવિત થઈ શકે છે. નિપાહનું મુખ્ય કેન્દ્ર મલેશિયા છે, હવે ડુક્કર અથવા ચામાચીડિયા આટલા લાંબા અંતરની મુસાફરી કરી શકતા નથી તેથી ત્યાંથી ચેપગ્રસ્ત વ્યક્તિનું કેરળ આવવું એ એક મોટું સંભવિત કારણ હોઈ શકે છે.
ICMRએ શું કહ્યું?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime