બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Pooja Khunti
Last Updated: 01:07 PM, 22 February 2024
આચાર્ય ચાણક્યએ એવા બે લોકો વિશે જણાવ્યું છે, જેમની પાસે હમેશા ધનની ખોટ રહે છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ આ લોકોના ખિસ્સા હમેશા ખાલી જ રહે છે. આ લોકોના જીવનમાં હમેશા રૂપિયાની કમી જોવા મળે છે.
સાફ-સફાઇ
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ માતા લક્ષ્મીને ગંદકી પસંદ નથી. માતા લક્ષ્મીને સાફ-સફાઇ ખૂબ જ પસંદ છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ જે લોકો મેલા કપડા પહેરે છે, તેમની પાસે ક્યારેય રૂપિયા ટકતા નથી.
વાંચવા જેવું: ઘરની આ જગ્યાઓ હંમેશા રાખો સાફ, હોય છે રાહુનો વાસ
દાંત
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ જે લોકોના દાંત ગંદા અને મેલા રહે છે, તેમની પાસે માતા લક્ષ્મી ટકતા નથી અને તેમના ખિસ્સા ખાલી રહે છે.
શરીરની સાદ-સફાઇ
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની સાદ-સફાઇ સાથે-સાથે તમારા શરીરની સાદ-સફાઇનું પણ ધ્યાન રાખો.
સૂર્યોદય
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ વ્યક્તિએ સૂર્યોદય પછી ન ઊંઘવું જોઈએ. જે વ્યક્તિ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ઊંઘતો રહે છે, તેના જીવનમાં હમેશા ધનની ખોટ જોવા મળે છે.
બ્રહ્મ મુહૂર્ત
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ વ્યક્તિએ સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો