બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / No matter how hard you try, Mata Lakshmi is always angry with these two people

Astrology / ગમે તેટલી મહેનત કરી લો, આ બે લોકોથી હંમેશા નારાજ રહે છે માતા લક્ષ્મી

Sanjay Vibhakar

Last Updated: 01:07 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ વ્યક્તિએ સૂર્યોદય પછી ન ઊંઘવું જોઈએ. જે વ્યક્તિ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ઊંઘતો રહે છે, તેના જીવનમાં હમેશા ધનની ખોટ જોવા મળે છે.

આચાર્ય ચાણક્યએ એવા બે લોકો વિશે જણાવ્યું છે, જેમની પાસે હમેશા ધનની ખોટ રહે છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ આ લોકોના ખિસ્સા હમેશા ખાલી જ રહે છે. આ લોકોના જીવનમાં હમેશા રૂપિયાની કમી જોવા મળે છે. 

સાફ-સફાઇ
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ માતા લક્ષ્મીને ગંદકી પસંદ નથી. માતા લક્ષ્મીને સાફ-સફાઇ ખૂબ જ પસંદ છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ જે લોકો મેલા કપડા પહેરે છે, તેમની પાસે ક્યારેય રૂપિયા ટકતા નથી. 

વાંચવા જેવું: ઘરની આ જગ્યાઓ હંમેશા રાખો સાફ, હોય છે રાહુનો વાસ

દાંત 
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ જે લોકોના દાંત ગંદા અને મેલા રહે છે, તેમની પાસે માતા લક્ષ્મી ટકતા નથી અને તેમના ખિસ્સા ખાલી રહે છે. 

શરીરની સાદ-સફાઇ
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની સાદ-સફાઇ સાથે-સાથે તમારા શરીરની સાદ-સફાઇનું પણ ધ્યાન રાખો. 

સૂર્યોદય 
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ વ્યક્તિએ સૂર્યોદય પછી ન ઊંઘવું જોઈએ. જે વ્યક્તિ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ઊંઘતો રહે છે, તેના જીવનમાં હમેશા ધનની ખોટ જોવા મળે છે. 

બ્રહ્મ મુહૂર્ત
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ વ્યક્તિએ સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Acharya Chanakya Astrology Lord Lakshmi આચાર્ય ચાણક્ય જ્યોતિષ શાસ્ત્ર માતા લક્ષ્મી Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ