બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / No matter how hard you try, Mata Lakshmi is always angry with these two people

Astrology / ગમે તેટલી મહેનત કરી લો, આ બે લોકોથી હંમેશા નારાજ રહે છે માતા લક્ષ્મી

Pooja Khunti

Last Updated: 01:07 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ વ્યક્તિએ સૂર્યોદય પછી ન ઊંઘવું જોઈએ. જે વ્યક્તિ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ઊંઘતો રહે છે, તેના જીવનમાં હમેશા ધનની ખોટ જોવા મળે છે.

આચાર્ય ચાણક્યએ એવા બે લોકો વિશે જણાવ્યું છે, જેમની પાસે હમેશા ધનની ખોટ રહે છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ આ લોકોના ખિસ્સા હમેશા ખાલી જ રહે છે. આ લોકોના જીવનમાં હમેશા રૂપિયાની કમી જોવા મળે છે. 

સાફ-સફાઇ
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ માતા લક્ષ્મીને ગંદકી પસંદ નથી. માતા લક્ષ્મીને સાફ-સફાઇ ખૂબ જ પસંદ છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ જે લોકો મેલા કપડા પહેરે છે, તેમની પાસે ક્યારેય રૂપિયા ટકતા નથી. 

વાંચવા જેવું: ઘરની આ જગ્યાઓ હંમેશા રાખો સાફ, હોય છે રાહુનો વાસ

દાંત 
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ જે લોકોના દાંત ગંદા અને મેલા રહે છે, તેમની પાસે માતા લક્ષ્મી ટકતા નથી અને તેમના ખિસ્સા ખાલી રહે છે. 

શરીરની સાદ-સફાઇ
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની સાદ-સફાઇ સાથે-સાથે તમારા શરીરની સાદ-સફાઇનું પણ ધ્યાન રાખો. 

સૂર્યોદય 
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ વ્યક્તિએ સૂર્યોદય પછી ન ઊંઘવું જોઈએ. જે વ્યક્તિ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ઊંઘતો રહે છે, તેના જીવનમાં હમેશા ધનની ખોટ જોવા મળે છે. 

બ્રહ્મ મુહૂર્ત
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ વ્યક્તિએ સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ