બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Vaidehi
Last Updated: 04:37 PM, 19 February 2024
જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં અનેક એવી ચીજો લખેલી છે જેનું પાલન કરવાથી ઘરમાં સુખાકારી જળવાઈ રહે છે. ઘણી વખત નાની-અજાણી ભૂલને લીધે પણ સમગ્ર પરિવાર અશાંતિનો ભોગ બનતો છે. તેવામાં જ્યોતિષ શાસ્ત્રો અનુસાર ઘરનાં કેટલાક ખૂણા અને એરિયા હંમેશા સાફ-સ્વચ્છ રાખવા જોઈએ. શાસ્ત્રોમાં રાહુ-કેતુને માયાવી ગ્રહ એટલે કે પાપી ગ્રહ કહેવામાં આવ્યું છે. માન્યતા અનુસાર ઘરનાં કેટલાક ખૂણામાં રાહુ વાસ કરતાં હોય છે. જો એ ખૂણો અથવા તો એરિયા સાફ ન હોય તો ઘરમાં કંકાસ થવા લાગે છે.
રાહુ-કેતુ
શાસ્ત્રો અનુસાર રાહુ - કેતુ હંમેશા ઉલ્ટી ચાલ ચાલે છે અને અશુભ થવા પર મોટી મુશ્કેલીઓ આપે છે. ઘરનાં કેટલાક સ્થાનો પર રાહુ વિરાજમાન હોય છે અને જો રાહુને કષ્ટ પહોંચે તો શક્ય છે કે તેની અસર તમારા ઘર એટલે કે પરિવાર પર પડી શકે છે. રાહુ દુખી થતાં પરિવારમાં દુખ, ગરીબી, કષ્ટ, વિવાદ વગેરે પેદા થાય છે. ખરાબ રાહુ દુર્ઘટનાનો શિકાર બની શકે છે અને ઘરની સુખ-સમૃદ્ધિ, શાંતિ છીનવી શકે છે.
આ સ્થાનો પર રાહુ વાસ કરે છે
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં બાથરુમ, ટોયલેટ, દાદરા અને છત પર રાહુ વિરાજમાન છે એવું માનવામાં આવ્યું છે. આ જગ્યાઓનું વાસ્તુશાસ્ત્ર અનુસાર સાચી દિશામાં હોવું જરૂરી છે નહીંતર ખોટી દિશામાં બાથરૂમ, દાદરા હોવું વાસ્તુદોષ પેદા કરી શકે છે.
સ્વચ્છતા રાખવી
આ જગ્યાઓ હંમેશા સ્વચ્છ રાખવી. આ સ્થાનો પર ક્યારેય પણ કબાડ ભેગો થવા ન દેવો અને સમયાંતરે તેને સાફ કરતાં રહેવું. આ સ્થાનો ગંદા હોવાની અસર તમારી કારકીર્દિ પર થઈ શકે છે. અને પરિવાર આર્થિક તંગીનો સામનો કરી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir