બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / new year 2024 shani ka rajat or chandi ka paya three lucky zodiac signs

ધર્મ / શનિનો ચાંદીનો પાયો: કર્ક સહિત આ 3 રાશિના જાતકોને શનિદેવ કરાવશે બમ્પર લાભ, ભરાઈ જશે ધનનો ભંડાર

Arohi

Last Updated: 08:05 AM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Year 2024 Shani Dev: શનિદેવના કારણે 2024માં આ 3 રાશિઓ પર ધનની વર્ષા થવાની છે. શનિદેવની કૃપાથી તેમનું જીવન બદલાઈ જશે. જાણો શું છે તેનું કારણ.

  • શરૂ થવાનું છે વર્ષ 2024
  • 2024માં શનિ કુભમાં કરશે ગોચર 
  • શનિનું રાશિ પરિવર્તન છે ખૂબ જ ખાસ 

નવુ વર્ષ 2024 શરૂ થવાનું છે. 2024માં શનિ કુંભ રાશિમાં ગોચર કરશે. જ્યોતિષમાં શનિના પરિવર્તનને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. રાશિ પરિવર્તનથી શનિનો પાયા પણ બદલાઈ જાય છે. શાસ્ત્રોમાં શનિના 4 પાયા જણાવવામાં આવ્યા છે- સ્વર્ણ, લોખંડ, તાંબુ અને ચાંદીનો પાયો. 

બાળકની જન્મ કુંડળીમાં ચંદ્રમા અને શનિને આધાર બનાવીને શનિના પાયા અને પાયાના ફળોને નિર્ધારિત કરવામાં આવે છે. આવો જાણીએ કે નવા વર્ષ 2024માં શનિ દેવ કઈ રાશિઓમાં રજત એટલે કે ચાંદીના પાયા પર રહેશે અને તેમને કેવા પિરણામ આપશે. 

3 રાશિઓમાં શનિનું રજત પાયા 
જ્યોતિષ ગણના અનુસાર કર્ક, તુલા, અને મીન રાશિમાં શનિનું રજત પાયા રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિના રજત પાયા ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. 

કર્ક 
કર્ક રાશિ વાળાને નોકરી, વ્યાપારમાં પદોન્નતિના અવસર પ્રાપ્ત થઈ શકે છે. આકસ્મિક ધનલાભના યોગ પણ બનશે.

તુલા 
તમારૂ રોકાયેલું ધન કાર્ય ઝડપથી પુરૂ થશે. ધન લાભની પ્રબળ સંભાવના છે. સંતાન પક્ષથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. 

મીન 
તમને ઉચ્ચ શિક્ષા, પદ-પ્રતિષ્ઠા, ભૂમિ અને વાહન સાથે જોડાયેલા સુખ પ્રાપ્ત થઈ શકે છે. રોકાણ કરવા માટે પણ સમય અનુકુળ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ