બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / navratri 2023 these zodiac signs or rashi will be lucky maa durga gives their blessings

Navratri 2023 / નવરાત્રીમાં 30 વર્ષ બાદ દુર્લભ સંયોગ: બે મહિના માટે આવક જ આવક, આ રાશિના જાતકો થશે ધનવાન, લક્ષ્મીજીના મળશે આશીર્વાદ

Manisha Jogi

Last Updated: 02:57 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીમાં બુધાદિત્ય યોગ, શશ યોગ અને ભદ્ર યોગ બની રહ્યો છે, જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. નવરાત્રી પર શુભ સંયોગનું નિર્માણ થવાથી કેટલીક રાશિના જાતકોને લાભ થશે.

  • આજથી નવરાત્રીની શરૂઆત
  • નવરાત્રી પર  શુભ સંયોગનું નિર્માણ
  • આ રાશિના જાતકોને નવરાત્રીમાં થશે અપાર લાભ

આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. નવરાત્રીના 9 દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે.  આ વર્ષે નવરાત્રીના 9 દિવસ સુધી ખાસ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. નવરાત્રી ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્રમાં ઊજવવામાં આવશે. નવરાત્રીમાં બુધાદિત્ય યોગ, શશ યોગ અને ભદ્ર યોગ બની રહ્યો છે, જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. નવરાત્રી પર  શુભ સંયોગનું નિર્માણ થવાથી કેટલીક રાશિના જાતકોને લાભ થશે. કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

વૃષભ- આ રાશિના જાતકોને શુભ સંયોગના નિર્માણથી લાભ થશે. આરોગ્યમાં સુધારો થશે. ધન અને ધાન્યમાં વૃદ્ધિ થશે. સફળતાના પંથે આવનાર તમામ તકલીફ દૂર થશે. 

કર્ક- નવરાત્રીમાં આ શુભ યોગના નિર્માણથી ખુશીઓ અને ધનની પ્રાપ્તિ થશે. વિદેશમાં સરળતાથી નોકરી મળી શકે છે. 

તુલા- આ રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે. આ શુભ યોગના નિર્માણથી તુલા રાશિના જાતકોના સારા દિવસ શરૂ થઈ જશે. ધન ધાન્યમાં વૃદ્ધિ થશે તથા આરોગ્ય સારું રહેશે. 

મકર- નવરાત્રી પર શુભ સંયોગના નિર્માણથી આ રાશિના જાતકોના તમામ કષ્ટ દૂર થઈ જશે. ભાગ્ય ઊઘડી જશે અને બિઝનેસમાં પ્રગતિ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ