બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / navratri 2023 these zodiac signs or rashi will be lucky maa durga gives their blessings
Manisha Jogi
Last Updated: 02:57 PM, 15 October 2023
આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. નવરાત્રીના 9 દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે નવરાત્રીના 9 દિવસ સુધી ખાસ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. નવરાત્રી ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્રમાં ઊજવવામાં આવશે. નવરાત્રીમાં બુધાદિત્ય યોગ, શશ યોગ અને ભદ્ર યોગ બની રહ્યો છે, જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. નવરાત્રી પર શુભ સંયોગનું નિર્માણ થવાથી કેટલીક રાશિના જાતકોને લાભ થશે. કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
વૃષભ- આ રાશિના જાતકોને શુભ સંયોગના નિર્માણથી લાભ થશે. આરોગ્યમાં સુધારો થશે. ધન અને ધાન્યમાં વૃદ્ધિ થશે. સફળતાના પંથે આવનાર તમામ તકલીફ દૂર થશે.
કર્ક- નવરાત્રીમાં આ શુભ યોગના નિર્માણથી ખુશીઓ અને ધનની પ્રાપ્તિ થશે. વિદેશમાં સરળતાથી નોકરી મળી શકે છે.
તુલા- આ રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે. આ શુભ યોગના નિર્માણથી તુલા રાશિના જાતકોના સારા દિવસ શરૂ થઈ જશે. ધન ધાન્યમાં વૃદ્ધિ થશે તથા આરોગ્ય સારું રહેશે.
મકર- નવરાત્રી પર શુભ સંયોગના નિર્માણથી આ રાશિના જાતકોના તમામ કષ્ટ દૂર થઈ જશે. ભાગ્ય ઊઘડી જશે અને બિઝનેસમાં પ્રગતિ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime