બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 03:59 PM, 13 October 2023
શારદીય નવરાત્રી 15 ઓક્ટોબર 2023થી શરૂ થવા જઈ રહી છે. આ વખતે નવરાત્રી પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. જો નવરાત્રીમાં કંઈ ખાસ ઉપાય કરવામાં આવે તો માતાજીનો આશીર્વાદ સદા તમારા પર રહે છે.
જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર નવરાત્રી વખતે અમુક વસ્તુઓ ઘરે લાવવાથી માતાજી જરૂર પ્રસન્ન થાય છે. સાથે જ તે પોતાના ભક્તોના મનની દરેક ઈચ્છાઓ પુરી કરે છે.
કમળનું ફૂલ
કમળ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. નવરાત્રીમાં કમળનું ફૂલ કે તેનું ચિત્ર ઘરમાં લઈને આવવાથી દેવી લક્ષ્મીની કૃપા સદા તમારા પર બની રહે છે.
ચાંદીનો સિક્કો
નવરાત્રી વખતે ઘરમાં ચાંદીનો સિક્કો લાવવો શુભ માનવામાં આવે છે. તેનાથી ક્યારેય પણ ધનની કમી નથી થતી.
માતાજીની પ્રતિમા
નવરાત્રી પર તમે માતાજીની એવી પ્રતિમાની સ્થાપના કરો જેમાં તે કમળ પર બિરાજમાન હોય.
મોર પંખ
નવરાત્રીમાં સરસ્વતીના પ્રિય મોર પંખ ઘરે લાવવા જોઈએ તેને મંદિરમાં રાખવાના ઘણા ફાયદા થાય છે. મોર પંખ વિદ્યાર્થીઓના રૂમમાં રાખવાથી તેમને શિક્ષાના ક્ષેત્રમાં સફળતા મળે છે.
શણગાર
નવરાત્રી વખતે માતાજીને શણગારનો સામાન જરૂર અર્પિત કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime