નવરાત્રી / DyCM નીતિન પટેલે રાજ્યમાં ગરબા યોજવાનો નિર્ણય ક્યારે લેવાશે તે જણાવ્યું, જાણો શું કહ્યું...

navratri 2020 sheri garba dycm nitin patel statment gujarat

નવરાત્રીમાં યોજાતા જાહેર ગરબા મહોત્સવ પર કોરોના કાળમાં પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. જોકે હાલ શેરી ગરબાના આયોજન પર સરકાર વિચારણ કરી રહી છે. નવરાત્રીમાં ગરબા યોજવા મુદ્દે રવિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું. ત્યારે આજે ફરી નાયબ મુખ્યમંત્રીએ ગરબા અંગે નિવેદન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ