ભૂમિ પૂજન / રામ મંદિર આંદોલનના સક્રિય કાર્યકર્તા રહેલા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ભૂમિ પૂજન માટે અયોધ્યા નહીં આવે, કેમ કે...

murli manohar joshi and lal krishna advani not in 175 guests of ayodhya bhumi poojan

રામમંદિરના ભૂમિ પૂજન સમારોહમાં દેશના સંતો, ઉદ્યોગપતિ, નેતાઓ અને રામમંદિર આંદોલનમાં જોડાયેલા લગભગ 175 લોકો ભૂમિપુજન સમયે મહેમાનગતિ કરશે. ટ્ર્સ્ટ દ્વારા તેમને નિમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે. ત્યારે આંદોલનમાં સક્રિય ભાગ ભજવનારા નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી અયોધ્યા નહીં આવે. બન્ને વીડિયો કોન્ફરન્સથી ભાગ લેશે.

બ્રેકિંગ ન્યૂઝ