અમદાવાદ / ગૂજરાત વિદ્યાપીઠમાં 25 વર્ષથી નોકરી કરતાં કર્મીઓનો 'સફાયો', 120 કર્મચારીઓની કરી છટણી, ટ્રસ્ટી અને VCએ જવાબ આપવાનું ટાળ્યું

More than 120 employees were released by the new management in Gujarat Vidyapeeth

ગૂજરાત વિદ્યાપીઠમાં નવા મેનેજમેન્ટ દ્વારા વર્ષોથી નોકરી કરતા 120 થી વધુ કર્મચારીઓને છુટા કરાયા હોવાનું સામે આવતા વિવાદ જાગ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ