બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / પૈસા નથી ટકતા? પર્સમાં રાખી લો આ 5 શુભ વસ્તુઓ, ક્યારેય નહીં પડે તંગી

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / પૈસા નથી ટકતા? પર્સમાં રાખી લો આ 5 શુભ વસ્તુઓ, ક્યારેય નહીં પડે તંગી

Last Updated: 04:12 PM, 22 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમારી પાસે પૈસા ટકતા ના હોય તો તમે તમારા વોલેટ સાથે જોડાયેલા અમુક વાસ્તુને દોષને ઠીક કરી શકો છો. કેમ કે પર્સ સાથે જોડાયેલા વાસ્તુ દોષ ધન પ્રવાહને અસર કરે છે.

1/5

photoStories-logo

1. વાસ્તુશાસ્ત્ર

અનેક લોકો એવું ફિલ કરે છે કે પૈસા આવે તો છે પણ તે ટકતા નથી. વાસ્તુ મુજબ આની પાછળ અમુક આદતો જવાબદાર હોય છે ખાસ કરીને પર્સ સાથે જોડાયેલા વાસ્તુ દોષ. જો પર્સમાં અમુક વસ્તુઓ યોગ્ય રીતે રાખવામાં આવે તો લક્ષ્મીનો આશીર્વાદ રહે છે અને ખોટા ખર્ચ પર કંટ્રોલ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વાસ્તુ મુજબ પર્સની સ્થિતિ

વાસ્તુશાસ્ત્ર મુજબ પર્સને યોગ્ય રીતે રાખવું જરુરી છે. એના માટે પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે પર્સ સાફ-સુથરું હોય કેમ કે તુટેલું કે ગંદુ પર્સ નકારાત્મકતા લાવે છે. આ સિવાય પર્સને ક્યારેય બિનજરૂરી વસ્તુઓ ન રાખો. પર્સમાં જૂના બિલ, નકામા કાગળો કે બિનજરૂરી વિઝિટિંગ કાર્ડ ન રાખવા. પર્સમાં આવો નકામા સામાન આર્થિક અવરોધ ઊભા કરે છે અને પૈસાનો પ્રવાહ અટકે છે. પર્સને જાહેર જગ્યાએ વારંવાર ન કાઢવું અને અજાણી વ્યક્તિના હાથમાં ન આપવું,. આમ કરવાથી નજર દોષથી બચી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પર્સમાં રાખો આ 5 વસ્તુ

તમારી આર્થિક સ્થિતિ સુધરે અને પૈસા આવે એના માટે પર્સમાં 5 શુભ વસ્તુઓ રાખી શકાય છે. એમાં ગુરુવારે હળદરથી રંગેલા થોડા ચોખા કાગળમાં લપેટીને રાખવાથી બિનજરૂરી ખર્ચ અટકે છે. સોમવારે ચાંદીનો નાનો ચોરસ ટુકડો રાખવો તેનાથી સકારાત્મક ઊર્જા આવે છે. શુક્રવારે લક્ષ્મી માતાનો ફોટો રાખવો તેનાથી ધન આકર્ષાય છે. માટે ગુરુવારે ગોમતી ચક્ર રાખવું તેનાથી આવક વધે છે. બુધવારે બે લીલી ઈલાયચી પર્સમાં રાખવી તેનાથી વેપારમાં પ્રગતિ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રાશિ પ્રમાણે પર્સનો કલર

પર્સનો કલર પોત પોતાની રાશિ પ્રમાણે હોવો જોઈએ. જ્યોતિષ મુજબ મેષ, વૃશ્ચિક અને સિંહ રાશિના લોકોએ લાલ કે મરૂન કલરનું પર્સ રાખવું જોઈએ. તો વૃષભ અને તુલા રાશિ માટે ગુલાબી કે લાઈટ કલરનું પર્સ રાખવું જોઈએ. જેમાં મિથુન અને કન્યા રાશિના લોકો પીળા કે કાળા કલરનું પર્સ રાખવું જોઈએ. આ સિવાય ધન અને મીન રાશિના લોકોએ પીળા, ગોલ્ડન કે બ્રાઉન કલરનું પર્સ રાખવું જોઈએ. કર્ક રાશિના લોકોએ લાઈટ કલરના પર્સ રાખવું જોઈએ તો મકર અને કુંભ રાશિના લોકોએ કાળા કલરનું પર્સ રાખવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Vastu Defects Purse
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ