ઇનોવેશન / સુરતના એન્જિનિયર્સે બનાવેલ કેબલથી મોબાઇલ ચાર્જ કરી શકાશે, ડેટા પણ થશે ટ્રાન્સફર

Mobile charge and data transfer Cable made by engineers of Surat

સ્માર્ટ ફોન આજે શોખ નહીં જરૂરિયાત બની રહ્યા છે, યુવા પેઢી આજે મોબાઈલ વગર પોતાના દિવસની એક મિનિટની પણ કલ્પના કરી શકતી નથી. જ્યારે મોબાઈલની બેટરી ડાઉન થઈ જાય ક્યાંય ચાર્જિંગ થઈ શકે તેમ ન હોય ત્યારે આ યુવાનો ગાંડા બની જાય છે. સુરતના બે યુવા એન્જિનિયર્સની ટીમે મોબાઈલ ફોનથી મોબાઈલ ફોન ચાર્જ કરી શકાય તેવા એક કેબલની ઇનોવેશન કર્યું છે. એટલું જ નહીં મોબાઈલ ઉપરાંત બ્લુટુથ, ઈયર પ્લગ, સ્માર્ટ વોચ કે અન્ય ગેજેટ્સ પણ ચાર્જ કરી શકાય તેવો કેબલ બનાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ