વિવાદ / મથુરામાં મંદિરમાં નમાજ પઢવા મામલે 4 શખ્સો વિરુદ્ધ FIR, આ રીતે બનાવ્યો હતો પ્લાન

mathura news fir filed against 4 persons in connection with offering namaz inside nanda bhavan temple complex mathura

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં ગત દિવસોમાં બ્રજ ચૌરાસી કોસની યાત્રા કરી રહેલા દિલ્હી નિવાસી ફૈજલ ખાન અને તેમના મિત્રએ નંદગાંમમાં નંદ ભવન મંદિર પરિસરમાં નમાજ પઢી અને તેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ સંબંધમાં ચાર લાખ લોકોની વિરુદ્ધ કેસ દાખલ થયો છે. બીજી તરફ આ મામલા પર યૂપીના મંત્રી શ્રીકાંત શર્માએ કહ્યું કે આ અસામાજિક તત્વોનું કામ છે. આવા લોકો પર કડકાઈથી વર્તવું જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ