બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Many people, including policemen, were injured when stones were hurled at a Hanuman Jayanti procession in Delhi
Hiralal
Last Updated: 08:58 PM, 16 April 2022
હનુમાન જયંતી પર દિલ્હીના જહાંગીર પુરીમાં મોટી બબાલ થઈ હતી. જહાંગીર પુરીમાં જ્યારે હનુમાનજીની શોભાયાત્રા નીકળી હતી ત્યારે કેટલાક અસમાજિક તત્વો પથ્થમારો શરુ કરી દીધો હતો. તોફાની તત્વોએ અનેક વાહનોમાં પણ તોડફોડ કરી હતી. ઘટનાને કાબુમાં લેવા માટે આવેલી પોલીસ પર પણ તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં ઘાયલ થયેલા લોકોને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા.
Delhi | Heavy security deployed in the Jahangirpuri area after a clash between two groups. pic.twitter.com/srp5AZQuix
— ANI (@ANI) April 16, 2022
પથ્થરમારા બાદ ઉપદ્રવીઓએ આગચંપી પણ કરી
પથ્થરમારા બાદ ઉપદ્રવીઓએ આગચંપી પણ કરી છે. આ સાથે તલવાર અને ગોળીઓ પણ ચાલી હોવાનું બહાર આવ્યું છે. હુમલા બાદ આ વિસ્તારમાં ભારેલો અગ્નિ સર્જાયો હતો. આ ઘટના જહાંગીરપુરીના કુશલ સિનેમા પાસે બની હતી. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ઘટનામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. દળ આ વિસ્તારમાં કૂચ કરી રહ્યું છે. અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
હિંસામાં શું થયું
હનુમાન જયંતીની શોભાયાત્રા પર ઇસ્લામિક ઉગ્રવાદીઓએ હુમલો કર્યો- વિશ્વ હિંદુ પરીષદ
વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, હનુમાન જયંતીની શોભાયાત્રા પર ઇસ્લામિક ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં ફાયરિંગ અને પથ્થરમારાના પણ સમાચાર આવ્યા હતા, જેમાં પોલીસકર્મીઓ સહિત અનેક ઘાયલ થયા હોવાનું કહેવાય છે.વિહિપના પ્રવક્તા વિનોદ બંસલે ટ્વીટ કર્યું, "દિલ્હીના જહાંગીરપુરીમાં #हनुमान જન્મ જયંતીના સરઘસ પર ઇસ્લામિક જેહાદીઓ પથ્થરમારો, તલવારો અને ગોળીઓ ચલાવે છે.
Delhi ke Jahangir puri me shantipriya samudaay ne kiya hanuman jayanti ke mahotsav par hamla @KapilMishra_IND @AshwiniUpadhyay @AmanChopra_ @ZeeNews pic.twitter.com/KI6VWBgcpE
— राष्ट्रवादी 🇮🇳 proud to be a Bhartiya (@Indian9872) April 16, 2022
ઘણી ગાડીઓમાં તોડફોડ
તોફાનીઓ આ દરમિયાન ઘણી ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, પોલીસે જ્યારે ઘટના સ્થળે જ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના પર પણ બદમાશોએ હુમલો કર્યો હતો.
दिल्ली के जहाँगीर पूरी में हनुमान जन्मोत्सव पर हुआ पथराव आतंकी हरकत है
— Kapil Mishra (@KapilMishra_IND) April 16, 2022
बांग्लादेशी घुसपैठियों की बस्ती अब भारत के नागरिकों पर हमलें करने की हिम्मत करने लगी है
इनके एक एक के कागज चेक करके गैर कानूनी घुसपैठियों को देश से निकालना अब जरूरी हो गया है #JahangeerPuri
હનુમાન જન્મોત્સવ પર થયેલો પથ્થરમારો આતંકી હરકત
ભાજપ નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે દિલ્હીના જહાંગીર પૂરીમાં હનુમાન જન્મોત્સવ પર થયેલો પથ્થરમારો આતંકી હરકત છે. બાંગ્લાદેશી ઘુસણખોરોની બસ્તી હવે ભારતના નાગરિકો પર હુમલો કરવાની હિંમત કરવા લાગી છે. તેમના એક એક કાગળ ચેક કરીને ગેર કાયદેસર ઘુસણખોરોને દેશમાંથી બહાર કાઢવા હવે જરુરી બની ગયા છે.
દિલ્હી સીએમ કેજરીવાલે કરી શાંતિની અપીલ
દિલ્હીના સીએમ કેજરીવાલે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. કેજરીવાલે કહ્યું કે શાંતિ રાખ્યા વગર દેશની પ્રગતિ નહીં થાય. તેમણે એવું પણ કહ્યું કે રાજધાની દિલ્હીમાં શાંતિ જાળવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. લોકોએ શાંતિ જાળવી રાખવી જોઈએ.
I appeal to everyone to maintain peace as the country can not progress without it. Central govt has the responsibility to maintain peace in the national capital; appeal to people to maintain peace: Delhi CM Arvind Kejriwal on clash in Jahangirpuri pic.twitter.com/RMhmbnpmmf
— ANI (@ANI) April 16, 2022
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime