બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સબકા સાથ-સબકા વિકાસ, સબકા વિશ્વાસ અમારો મંત્ર
પીએમ મોદીએ કહ્યું સબકા સાથ-સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્ર પર ચાલી રહી છે અમારી સરકાર આસામના દરેક ભાગમાં, દરેક વર્ગને ઝડપથી વિકાસનો લાભ પહોંચાડવામાં લાગેલી છે. ચાની જનજાનતિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે ચાની જનજાતિના ઘરોને શૌચાલય જેવી મૂળ સુવિધાઓ સાથે જોડવામાં આવી રહ્યાં છે.
आज जब देश गैस बेस्ड इकॉनॉमी की तरफ तेज़ी से आगे बढ़ रहा है, तो असम भी इस अभियान का एक साझीदार है।
— narendramodi_in (@narendramodi_in) January 23, 2021
असम में तेल और गैस से जुड़े इंफ्रास्ट्रक्चर पर बीते वर्षों में 40 हज़ार करोड़ रुपए से अधिक का निवेश किया गया है: PM #AssamWithPMModi
ADVERTISEMENT
નોર્થ ઇસ્ટની કનેક્ટિવીટી અને બીજા ઇન્ફ્રાસ્ટ્રકચનો અભૂતપુર્વ વિસ્તાર
પીએમ મોદીએ કહ્યું કે આજે અમારી સરકાર આસામની જરૂરિયાતની ઓળખ કરીને દરેક જરુરી પ્રોજેક્ટ પર તેજીથી કામ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે 6 વર્ષોમાં આસામ સહિત પૂરા નોર્થ ઇસ્ટની કનેક્ટિવિટી અને બીજા ઇન્ફ્રાસ્ટ્રકચરનો અભૂતપૂર્વ વિસ્તાર પણ થઇ રહ્યો છે. આધુનિકતા પણ આવી રહી છે.
ADVERTISEMENT
The fast-paced development of Assam in very important to us. The way to 'Atmanirbhar Assam' is through 'Atmavishwaas' (self-confidence) among the people here. 40 per cent of the state's population is taking benefit of 'Ayushmaan Bharat' scheme of the Central government: PM Modi https://t.co/HwL4zplwjF pic.twitter.com/I2XVthIloU
— ANI (@ANI) January 23, 2021
ADVERTISEMENT
1.06 લાખ લોકોને જમીનના પટ્ટા
આસામના શિવસગારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 લાખ 6 હજાર આસામના ભૂમિહીન લોકોને જમીનનો પટ્ટો આપ્યો છે. આ અવસર પીએમએ ત્યાં એક જનસભાને સંબોધન કર્યું અને કહ્યું કે આ ધરતી આપણી માતાના સમાન છે.
Prime Minister Narendra Modi distributes land allotment certificates to indigenous people, in Sivasagar, Assam pic.twitter.com/UzdagGuu3d
— ANI (@ANI) January 23, 2021
ADVERTISEMENT
આ જમીન સામે લોન લઇ શકશો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે આ પરિવારોને પણ ખેડૂત સમ્માન નિધિ યોજનાનો લાભ મળશે અને તેમના ખાતામાં સીધા રુપિયા ટ્રાન્સફર થશે. આ પરિવાર આ જમીનની સામે બેંકમાંથી લોન પણ લઇ શકશે.
ADVERTISEMENT
જન-ધન ખાતામાંથી સીધા તમારા ખાતામાં રુપિયા ગયા
પીએમ મોદીએ કહ્યું કે આસામમાં પોણા બે કરોડ લોકોએ જન ધન ખાતા ખુલ્યાં છે. આ લોકોને કોરોના કાળ દરમિયાન સીધા રૂપિયા આપવામાં આવ્યાં. પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત માટે આસામ અને પૂર્વોત્તરનો તેજીથી વિકાસ જરુરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.