વરિષ્ઠ નાગરિક કાયદો / સંતાનો સામે માતા-પિતાનું બ્રહ્માસ્ત્ર છે આ કાયદો, ખરાબ સ્થિતિ દૂર કરવાનો રામબાણ ઇલાજ

Maintenance and Welfare of the Parents and Senior Citizens Act

વૃદ્ધાશ્રમોની વાતો અનેક વખત થાય છે, ત્યાં તો વેઇટીંગ ચાલી રહ્યું છે તેવુ ક્યારેક નિશાસા સાથે તો ક્યારેક ચીંતા સાથે સંભળાય છે. જો કે માતા-પિતાને આ સ્થિતીમાં પહોંચાડનારા સંતાનો સામે તંત્રએ તો ક્યારનીય બાંયો ચઢાવી છે. પરંતુ આટલા વર્ષો પછી પણ વૃદ્ધોને એ જાણ નથી હોતી કે તેમની ખરાબ સ્થિતી દૂર કરવાનો રામબાણ ઇલાજ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ