બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 02:39 PM, 28 March 2023
22 માર્ચથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ છે. નવરાત્રીની આઠમ અને નોમને ખૂબ જ વિશેષ દિવસ માનવામાં આવે છે. 29 માર્ચ બુધવાર એટલે કે આવતીકાલે મહાઅષ્ટમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવશે, જેને દુર્ગાષ્ટમી પણ કહે છે. દુર્ગા અષ્ટમીના દિવસે માઁ દુર્ગાના મહાગૌરી સ્વરૂપની આરાધના કરવામાં આવે છે, જેથી આ દિવસને મહાઅષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાગૌરીની પૂજા કરવાથી તમામ પરેશાની દૂર થાય છે. આ દિવસે કેટલીક ભૂલ બિલકુલ પણ ના કરવી જોઈએ, જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
મહાઅષ્ટમી શુભ મુહૂર્ત
29 માર્ચ બુધવારના રોજ મહાઅષ્ટમી છે. 28 માર્ચના રોજ સાંજે 07:02 વાગ્યે આ તિથિની શરૂઆત થશે, જે 29 માર્ચના રોજ રાત્રે 09:07 વાગ્યે આ તિથિ પૂર્ણ થશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 04:42 વાગ્યાથી લઈને 05:29 મિનિટ સુધી રહેશે. મહાઅષ્ટમીનું અમૃત મુહૂર્ત સવારે 9:02 વાગ્યે શરૂ થશે અને 10:49 વાગ્યે પૂર્ણ થશે. સવારે 6:15 વાગ્યાથી લઈને સવારે 8:01 વાગ્યા સુધી ભદ્રકાળ રહેશે, ત્યારબાદ કન્યા પૂજન કરી શકાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime