બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Made more than 800 medicines cheaper for the poor- PM Modi, the beneficiary cited a formidable case
Hiralal
Last Updated: 04:22 PM, 7 March 2022
જન ઔષધિ દિવસના પ્રસંગે લાભાર્થીઓ સાથે સંવાદ સાધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વ્યાજબી કિંમતે જેનેરિક દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રો શરુ કરવામાં આવ્યાં છે જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને મોટો ફાયદો થયો છે કારણ કે આવા સ્ટોર્સને કારણે 13,000 કરોડની બચત થઈ છે.
PM Modi asks a 'Jan Aushadhi Yojana' beneficiary how the scheme has helped her financially. "It used to cost me Rs 1500-1600 to buy medicines earlier, and now with this scheme, it costs me between Rs 250-300," she said pic.twitter.com/NKMos2Wx1K
— ANI (@ANI) March 7, 2022
800 કરતા પણ વધારે દવાઓની કિંમત રેગ્યુલેટ કરી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમારી સરકારે 800 કરતા પણ વધારે દવાઓની કિંમતને રેગ્યુલેટ કરી છે જેમા કેન્સર, ટીબી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસિઝની સારવાર માટેની દવાઓ સામેલ છે. મોદીએ કહ્યું કે સ્ટેન્ટ્સ અને ની (ઘૂંટણ) ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ઘટાડવાનો સરકારે પ્રયાસ કર્યો છે.
આજે ગરીબોને પણ ડાયાલિસીસ પરવડી શકે છે-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે ગરીબોને પણ ડાયાલિસીસ પરવડી શકે છે. આ સરકાર ગરીબોને કાળજી લે છે. કેન્સર, ડાયાબિટીસ સહિતના બીજા રોગો માટે 800 જેટલી દવાઓ સસ્તી કરાઈ છે.
1500ને બદલે હવે 300 રુપિયામાં દવા મળી જાય છે-લાભાર્થીએ પીએમ મોદીને કહ્યું
પ્રધાનમંત્રીને પોતાનો અનુભવ કહેતા એક લાભાર્થીએ એવું જણાવ્વયું કે પહેલા મારે દવાઓ પાછળ 1500-1600 રુપિયાનો ખર્ચ થતો હતો પરંતુ આજે આ યોજના હેઠળ મારી દવાઓ 250-300 રુપિયામાં આવી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime