બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પ્રસાર ભારતીમાં નોકરી કરવાનો જોરદાર મોકો, જો-જો જતો ના રહે, જાણો પગારધોરણ-લાયકાત
Last Updated: 03:47 PM, 23 August 2025
પ્રસાર ભારતીએ આકાશવાણીના ન્યૂઝ સર્વિસ ડિવિઝન (NSD) માં અનેક પદો માટે ભરતીની જાહેરાત કરી છે. જો તમે મીડિયા ફિલ્ડ સાથે જોડાયેલા છો અને નવી નોકરીની શોધમાં છો, તો તમારા માટે આ એક ઉત્તમ તક છે.
ADVERTISEMENT
પ્રસાર ભારતી દ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં કોપી એડિટર, એડિટોરિયલ એક્ઝિક્યુટિવ, ગેસ્ટ કો- ઓર્ડીનેટર, ન્યૂઝ રીડર અને ન્યૂઝ રીડર-કમ-ટ્રાન્સલેટર સહિત ઘણા પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે.
આ વેકેન્સીની જાહેરાત પ્રસાર ભારતીની સત્તાવાર વેબસાઈટ prasarbharati.gov.in પર 20 ઓગસ્ટે કરવામાં આવી છે અને અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT

કેટલા પદો પર થશે ભરતી?
ADVERTISEMENT
આ ભરતી અભિયાન અંતર્ગત અનેક જગ્યાઓ ભરાશે. પદ પ્રમાણે ભરતીની સંખ્યા આ પ્રમાણે છે:
ADVERTISEMENT
લાયકાત અને અનુભવ
દરેક પદ માટે શૈક્ષણિક લાયકાત અલગથી નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે અરજદાર પાસે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન સાથે સાઉન્ડ/વીડિયો એડિટિંગ અથવા પત્રકારિતામાં ડિગ્રી/ડિપ્લોમા હોવું જરૂરી છે. ઉપરાંત, ઉમેદવાર પાસે પ્રિન્ટ, ટીવી, રેડિયો અથવા ડિજિટલ મીડિયા ક્ષેત્રે ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે.
ADVERTISEMENT

વયમર્યાદા અને પગાર
ADVERTISEMENT
અરજી પ્રક્રિયા
વધુ વાંચો : PM Fasal Bima Yojana: શું તમારા ખાતામાં પણ વળતરના રૂપિયા ઓછાં આવ્યાં? તો અહીં કરો ફરિયાદ
અરજી કરવાની છેલ્લી તારીખ
જાહેરાત પ્રકાશિત થયાના 15 દિવસની અંદર અરજી કરવી આવશ્યક છે. ભરતી સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ પ્રસાર ભારતીની સત્તાવાર વેબસાઈટ પર મુલાકાત લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.