બુધવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી રહે છે. બુધવારનો શુભ અંક 8 છે અને શુભ રંગ લીલો અને મોરપીંછ છે. આજનો શુભ સમય 12.10થી 1.03 સુધી રહેશે જ્યારે આજે રાહુકાળ બપોરે 12.36 થી 2.16 સુધી રહેશે. આજે અશુભ દિશા નૈઋત્ય અને ઇશાન છે. જ્યારે કર્ક રાશિ માટે ઘાત છે. જેના માટે ગાયને ઘાસ અથવા મગ ખવડાવવાં. આજનો મંત્ર ઓમ રીં સૌમ્યબુધાય નમઃ છે જ્યારે આજે મગ-ચોખાનું દાન કરવાથી સારુ થાય.